પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈએ અને ભારતીય જીવનશૈલી અપનાવીને નિરોગી રહીએ –રાજ્યપાલશ્રી  આચાર્ય દેવવ્રતજી
બ્રેકીંગ ન્યૂઝ

પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈએ અને ભારતીય જીવનશૈલી અપનાવીને નિરોગી રહીએ –રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

 ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ ખાતે ૩૦માં યુનિવર્સલ હીલિંગ દિવસના  ઉજવણી પ્રસંગે મહાત્મા ગાંધીજીના શુદ્ધ અને  સાત્વિક જીવનશૈલીને યાદ કરી હતી,તેમણે જણાવ્યું હતુ કે,  ગાંધીજીનું જીવન એ વ્યાપક દ્રષ્ટિએ ચિંતન વાળું હતું અને તેઓ…

ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો દ્વારાવીજળી ઉત્પન્ન કરતા ૧૪૯૬૩ મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટસ કાર્યરત
પર્યાવરણ સમાચાર

ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો દ્વારાવીજળી ઉત્પન્ન કરતા ૧૪૯૬૩ મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટસ કાર્યરત

વર્તમાન સમયમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને પહોંચી વળવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોની મહત્વતા વધતી જાય છે. આ સંદર્ભે ગુજરાત સરકારે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી…

ચારીત્ર્યવાન નાગરીકોના ઘડતરમાં પ્રેરણાત્મક પુસ્તકોનું વાંચન મહત્વપૂર્ણ- લોકસભાના સાંસદશ્રીમતી શારદાબેન પટેલ
સમાચાર

ચારીત્ર્યવાન નાગરીકોના ઘડતરમાં પ્રેરણાત્મક પુસ્તકોનું વાંચન મહત્વપૂર્ણ- લોકસભાના સાંસદશ્રીમતી શારદાબેન પટેલ

જિલ્લા પુસ્તકાલય ખાતે આઝાદી અને સ્વાતંત્ર્ય સ્વાતંત્ર્ય સંગ્રામના સાહિત્યનું પ્રદર્શન યોજાયું સમગ્ર ભારત દેશમાં આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય…

કેવડિયામાં સર્જાયો રાષ્ટ્ર ભાવનાને બળવત્તર કરતો રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ
પર્યાવરણ સમાચાર

કેવડિયામાં સર્જાયો રાષ્ટ્ર ભાવનાને બળવત્તર કરતો રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ

કેવડિયામાં "રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી" ના ભાગરૂપે દેશની ચારે દિશાઓમાંથી વિવિધ સુરક્ષા દળના જવાનોની બાઈક-સાયકલ રેલીઓનું ગુજરાત પોલીસ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત રાજપીપલા, મંગળવાર:- લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ…

રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમઃ ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી
બ્રેકીંગ ન્યૂઝ

રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમઃ ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી

ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલા  ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનો અને અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ – રેસ્કયુ વ્હીકલ ૪૨ હાઇવે પેટ્રોલ વાહનોનું પ્રસ્થાન કરાવતા ગૃહ રાજય મંત્રીશ્રી ગૃહ વિભાગ દ્વારા ગુજરાત…

સેકટર-૨૧ ગાંધીનગર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંકના નવીન ભવનનું ઉદઘાટન કરાયું
માનવ અધિકાર

સેકટર-૨૧ ગાંધીનગર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંકના નવીન ભવનનું ઉદઘાટન કરાયું

નવીન ભવનના પ્રારંભથી બેંકના ગ્રાહકને લોકર સહિત  વધુ સારી-ઝડપી સુવિધા ઉપલબ્ધ થશે રાજકોટ નાગરિક સહકારી બેંક લી. ગાંધીનગર શાખાનો સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતોના હસ્તે પોતાના નવીન ભવનનો સેક્ટર-૨૧ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂજ્ય સંતગણશ્રીએ…

સેવા વ્રતધારી, કર્મ વિરાંગના જીજ્ઞાબહેન શેઠ
આર્ટીકલ

સેવા વ્રતધારી, કર્મ વિરાંગના જીજ્ઞાબહેન શેઠ

માણસ દિવસેને દિવસે કળિયુગના પ્રભાવમાં અંધ બનતો જાય છે.આધુનિકતા તરફ દોટ મુકતો માણસ સ્વાર્થી અને સંકુચિત થતો જાય છે.સમગ્ર વિશ્વ પર આવેલ કોરોના મહામારીમાં માણસના બે રૂપ જોવા મળ્યા.એક પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી લોકોને લૂંટાવા મજબૂર…

ડૉ. ભૈરવી જોષી, વલસાડ રેસર્સ ગ્રૂપ અને ત્રયમ ફાઉન્‍ડેશનના સંયુક્‍ત પ્રયાસોથી વલસાડમાં MYBYK સાયકલ શેરિંગ અને રેન્‍ટિંગ પ્રોગ્રામ શરૂ
પર્યાવરણ સમાચાર

ડૉ. ભૈરવી જોષી, વલસાડ રેસર્સ ગ્રૂપ અને ત્રયમ ફાઉન્‍ડેશનના સંયુક્‍ત પ્રયાસોથી વલસાડમાં MYBYK સાયકલ શેરિંગ અને રેન્‍ટિંગ પ્રોગ્રામ શરૂ

સાયકલિંગ એ મુસાફરીનો એક ટકાઉ, સ્‍વસ્‍થ અને સસ્‍તો માધ્‍યમ છે. વધુ પડતા ટ્રાફિક, ભીડ અને ઉચ્‍ચ પ્રદૂષણ સ્‍તરમાં ટૂંકી મુસાફરી માટે સાઇકલનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે. ડૉ. ભૈરવી જોષી છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર ભારતમાં ટકાઉ…

ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ તેમજ પ્રદેશ નેતૃત્વ ના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી સી.આર .પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત અને તાપી જિલ્લાનો ત્રી દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના અપેક્ષિત 175 પ્રશિક્ષકો એ ઉત્સાહ પૂર્વક હાજરી આપી હતી
સમાચાર

ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ તેમજ પ્રદેશ નેતૃત્વ ના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી સી.આર .પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત અને તાપી જિલ્લાનો ત્રી દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના અપેક્ષિત 175 પ્રશિક્ષકો એ ઉત્સાહ પૂર્વક હાજરી આપી હતી

સુરત જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઇ રાઠોડ,દક્ષિણ ઝોન પ્રશિક્ષણ પ્રભારી પ્રફફૂલભાઈ પાનસૂરિયા, અશોકભાઈ ધોરજીયા,પાર્ટી પ્રમુખ સંદીપભાઈ દેસાઈ,મહામંત્રીઓ યોગેશભાઈ, જગદીશભાઈ, દીપકભાઈ,સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ,પ્રદેશ કારોબારી સભ્ય માનસિંહભાઈ પટેલ,નરેશભાઈ પટેલ,ધારાસભ્ય શ્રીઓ ઈશ્વરભાઈ પરમાર,મોહનભાઇ ધોડિયા,વગેરે વક્તાઓએ સંઘનાત્મક…

‘પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના’ વન વિસ્તારના લોકોને બારમાસી રોજગારીની તક પુરી પાડશે – નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસ
સમાચાર

‘પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના’ વન વિસ્તારના લોકોને બારમાસી રોજગારીની તક પુરી પાડશે – નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસ

વન વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, અને બેંકના સહયોગથી ગૌણ વન પેદાશોના મૂલ્યવર્ધિત ઉત્પાદનથી વનપ્રદેશના લોકોનો આર્થિક ઉત્કર્ષ થશે ‘પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના’ વનપેદાશોના મૂલ્યવર્ધિત ઉત્પાદનથી, વનવાસી પ્રજાજનો માટે આર્થિક ઉન્નતિના દ્વાર ખોલશે, તેમ ઉત્તર ડાંગ…