કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસમાં આર્કિટેક્ટ –એન્જિનિયરનું અનોખું મહત્વ – મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના બોડકદેવના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ધ ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક્ના હિરક મહોત્સવ પ્રસંગે સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિચારને મૂર્તિમંત કરવા…




