વલસાડ જિલ્લામાં મોક્ડ્રી લના આયોજન સંદર્ભે ડ્રીસ્ટ્રિ કટ ક્રાઈસીસ ગૃપની બેઠક મળી
સમાચાર

વલસાડ જિલ્લામાં મોક્ડ્રી લના આયોજન સંદર્ભે ડ્રીસ્ટ્રિ કટ ક્રાઈસીસ ગૃપની બેઠક મળી

વલસાડ જિલ્લામાં વિવિધ આપત્તિઓ જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડું, સુનામી અને ઔદ્યોગિક અકસ્મા્ત વગેરે બાબતો અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાના હેતુસર જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવાનું થાય છે. જે સંદર્ભે વલસાડ ડ્રીસ્ટિવક ક્રાઈસીસ ગૃપ વલસાડની બેઠક નવી…

ડીસાના બાલાજી બંગ્લોઝ સોસાયટી પરીવાર દ્વારા નવમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા..
સમાચાર

ડીસાના બાલાજી બંગ્લોઝ સોસાયટી પરીવાર દ્વારા નવમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા..

બનાસકાંઠા જિલ્લાના અનેક શહેરોમાં  નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે નવમા નોરતે આધશકિત માં જગદંબાની ઉપાસના આરાધના ભક્તિનો અનેરો આનંદ છવાયો જોવા મળી રહ્યો છે ડીસાની શુભમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ બાલાજી બંગ્લોઝ સોસાયટીમાં…

એકાવન દીપ પ્રાગટય આરતી કાર્યક્રમ સેક્ટર ૨૬ ખાતે ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા યોજાયો
સમાચાર

એકાવન દીપ પ્રાગટય આરતી કાર્યક્રમ સેક્ટર ૨૬ ખાતે ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા યોજાયો

ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધી નગર દ્વારા સેક્ટર ૨૬ ખાતે નવરાત્રિ ના નવમા નોરતાં નિમિત્તે એકાવન દીવડા ની આરતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં માતાજી ની આરતી મુખ્ય અતિથિ શ્રી અક્ષય ભાઇ ઠક્કર નૅશનલ ચેરમેન ઇન્ડિયન…

સાંતલપુર તાલુકા ના  અબિયાણા ગામે ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો.
સમાચાર

સાંતલપુર તાલુકા ના અબિયાણા ગામે ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજિત કાયૅક્રમમાં ગામમાં ગ્રામસભા નુ આયોજન કરી ગ્રામ પંચાયત અને ગામના લોકો ને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવ્યા અને તુરંત તેના અમલીકરણ માટે લોકોને પ્રેરિત કરી ને ગામ ના મુખ્ય ચોકથી પ્રાથમીક…

ગુજરાતના જાણીતા સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું કરવામાં આવેલ સન્માન..
સમાચાર

ગુજરાતના જાણીતા સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું કરવામાં આવેલ સન્માન..

અંદાજે 50 જેટલાં પુસ્તકોના લેખક/સંપાદક,મહામહિમ રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ મહોદય દ્રારા સન્માનિત,ડીસા જલારામ મંદિરના પ્રમુખ,ડાવસ હાઈસ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ,ગુજરાતના પ્રસિધ્ધ સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું તારીખ 14 ઓકટોમ્બર એમના જન્મદિન નિમિતે ડીસાની વિવિધ સંસ્થાઓ દ્રારા ગૌરવભેર સન્માન…

હાલારમાં 181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી
સમાચાર

હાલારમાં 181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી

જામનગરહાલારમાં 181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી ની નોંધ લેવાઇ છે જેમા વિકાસ ગૃહ માંથી ભાગી નીકળેલી દીકરીને ફરી વિકાસગૃહની ટીમને  ખંભાળિયાની અભયમ ટીમ એ સોંપી છે આ અંગેની વિગત એવી છે કેદ્વારકા રેલ્વે…

૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની તાલીમમાં જોડાવા તા.૨૫ મી સુધીમાં મંગાવાયેલી અરજીઓ
સમાચાર

૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની તાલીમમાં જોડાવા તા.૨૫ મી સુધીમાં મંગાવાયેલી અરજીઓ

રાજપીપલા, રાજયના અનુસૂચિત જાતિ (SCSP) તેમજ અનુસૂચિત જનજાતિ (આદિજાતિ) ના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલવે તે હેતુથી રાજય સરકાર ધ્વારા ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફિલાટેલી ડે”  નિમિત્તે ગુજરાત પૉસ્ટલ સર્કલ દ્વારા ક્રાંતિવીરોની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી
સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફિલાટેલી ડે”  નિમિત્તે ગુજરાત પૉસ્ટલ સર્કલ દ્વારા ક્રાંતિવીરોની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા “ફિલાટેલીડે” નિમિત્તે ગુજરાત ના ક્રાંતિવીરો પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કેન્દ્રીય સંચારમંત્રી શ્રીદેવુસિંહ ચૌહાણ ની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટ માં પોરબંદર,…

3 લાખની લાંચ લેતા ઝડપાયા
ક્રાઇમ ડાયરી

3 લાખની લાંચ લેતા ઝડપાયા

દ્વારકાના પ્રાંત અધિકારી--dy.colle. નિહાર ભેટારીયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા પાક રક્ષણ પરવાના માટે માંગી હતી લાંચ જામનગર છેલ્લા કેટલાક વર્ષોથી કાન્હાની નગરી દ્વારકા લાંચિયાઓને કારણે પણ બદનામ થઇ રહી છે, થોડા સમય પૂર્વે બે…

પ્રધાનમંત્રીએ ભારતીય અવકાશ સંગઠનનો પ્રારંભ કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ ભારતીય અવકાશ સંગઠનનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતીય અવકાશ સંગઠન (ISPA)નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સંવાદ પણ કર્યો હતો.ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે દેશના બે મહાના પુત્રો, ભારતરત્ન જયપ્રકાશ…