ગુજરાતના જાણીતા સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું કરવામાં આવેલ સન્માન..
સમાચાર

ગુજરાતના જાણીતા સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું કરવામાં આવેલ સન્માન..

અંદાજે 50 જેટલાં પુસ્તકોના લેખક/સંપાદક,મહામહિમ રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ મહોદય દ્રારા સન્માનિત,ડીસા જલારામ મંદિરના પ્રમુખ,ડાવસ હાઈસ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ,ગુજરાતના પ્રસિધ્ધ સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું તારીખ 14 ઓકટોમ્બર એમના જન્મદિન નિમિતે ડીસાની વિવિધ સંસ્થાઓ દ્રારા ગૌરવભેર સન્માન…

હાલારમાં 181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી
સમાચાર

હાલારમાં 181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી

જામનગરહાલારમાં 181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી ની નોંધ લેવાઇ છે જેમા વિકાસ ગૃહ માંથી ભાગી નીકળેલી દીકરીને ફરી વિકાસગૃહની ટીમને  ખંભાળિયાની અભયમ ટીમ એ સોંપી છે આ અંગેની વિગત એવી છે કેદ્વારકા રેલ્વે…

૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની તાલીમમાં જોડાવા તા.૨૫ મી સુધીમાં મંગાવાયેલી અરજીઓ
સમાચાર

૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની તાલીમમાં જોડાવા તા.૨૫ મી સુધીમાં મંગાવાયેલી અરજીઓ

રાજપીપલા, રાજયના અનુસૂચિત જાતિ (SCSP) તેમજ અનુસૂચિત જનજાતિ (આદિજાતિ) ના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલવે તે હેતુથી રાજય સરકાર ધ્વારા ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફિલાટેલી ડે”  નિમિત્તે ગુજરાત પૉસ્ટલ સર્કલ દ્વારા ક્રાંતિવીરોની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી
સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફિલાટેલી ડે”  નિમિત્તે ગુજરાત પૉસ્ટલ સર્કલ દ્વારા ક્રાંતિવીરોની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા “ફિલાટેલીડે” નિમિત્તે ગુજરાત ના ક્રાંતિવીરો પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કેન્દ્રીય સંચારમંત્રી શ્રીદેવુસિંહ ચૌહાણ ની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટ માં પોરબંદર,…

3 લાખની લાંચ લેતા ઝડપાયા
ક્રાઇમ ડાયરી

3 લાખની લાંચ લેતા ઝડપાયા

દ્વારકાના પ્રાંત અધિકારી--dy.colle. નિહાર ભેટારીયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા પાક રક્ષણ પરવાના માટે માંગી હતી લાંચ જામનગર છેલ્લા કેટલાક વર્ષોથી કાન્હાની નગરી દ્વારકા લાંચિયાઓને કારણે પણ બદનામ થઇ રહી છે, થોડા સમય પૂર્વે બે…