બલિદાન ભુમિ પાટણ ખાતે ગુજરાત ભાજપ સરકારની આર્થિક સહાયથી૧૧ કરોડના ખર્ચે વીર મેઘમાયા મંદિર સ્મારકનું અધતન નિર્માણ કાર્યનો શુભારંભ
સમાચાર

બલિદાન ભુમિ પાટણ ખાતે ગુજરાત ભાજપ સરકારની આર્થિક સહાયથી૧૧ કરોડના ખર્ચે વીર મેઘમાયા મંદિર સ્મારકનું અધતન નિર્માણ કાર્યનો શુભારંભ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વીર મેઘમાયાના લાખેણા બલિદાનને ઉજાગર કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે ગુજરાતની ઐતિહાસિક રાજધાની અણહિલવાડ પાટણમાં જનહિતાર્થે બલિદાન આપનાર વીર મેઘમાયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારત-પાકિસ્તાન બોર્ડર પરના ભુજ તાલુકાના સરહદી…