ભારતીય જનતા પાર્ટી ના યુવા નેતા ઋત્વિક પુરોહિત ને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના રાજકીય સેલ ના ગુજરાત ના મંત્રી તરીકે ની જવાબદારી
સમાચાર

ભારતીય જનતા પાર્ટી ના યુવા નેતા ઋત્વિક પુરોહિત ને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના રાજકીય સેલ ના ગુજરાત ના મંત્રી તરીકે ની જવાબદારી

ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર યુવા મોરચા કારોબારી સભ્ય, રાજકીય આગેવાન અને લાંબા સમય થી સેવાકીય કાર્ય માં જોડાયેલ એવા ભારતીય જનતા પાર્ટી ના યુવા નેતા ઋત્વિક પુરોહિત ને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા…

ગુજ.વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ સમિતિની બેઠક.
સમાચાર

ગુજ.વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ સમિતિની બેઠક.

ગુજ.વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ સમિતિની બેઠક પ્રમુખશ્રી મહેશભાઈ રાવલ (મયુર રાવલ) ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં કમિટી સભ્યો સીમાબેન મોહિલે, બલરાજસિંહ ચૌહાણ, જીજ્ઞેશભાઈ સેવક, કાંતિભાઈ સોઢાપરમાર, ભીખાભાઇ જોશી ની વિશેષ ઉપસ્થિતિમાં સંલગ્ન અધિકારીઓ…

સૌનોસાથસૌનોવિકાસસૌનોવિશ્વાસ_સૌનોપ્રયાસ
રાજનીતિ

સૌનોસાથસૌનોવિકાસસૌનોવિશ્વાસ_સૌનોપ્રયાસ

રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની નર્મદા જિલ્લાની સંકલન બેઠક નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારમાં મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં જિલ્લાના વિકાસના વિવિધ વિષયો પર રજૂઆતો કરવામાં આવી. આ…

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં સુરત શહેર સહિત સમગ્ર દેશમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી .
સમાચાર

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં સુરત શહેર સહિત સમગ્ર દેશમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી .

ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વર્ષ ૨૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly ) માં કરાયેલા સંબોધનમાં ૨૧ જૂન દુનિયાભરમાં યોગ ડે તરીકે મનાવવાનો સુઝાવ આપ્યો હતો જેનો સંયુક્ત રાષ્ટ્ર…

મણિમંદિર-મોરબી તથા રણજીત વિલાસ પેલેસ-વાંકાનેર ખાતે આઇકોનિક પ્લેસ તરીકે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
સમાચાર

મણિમંદિર-મોરબી તથા રણજીત વિલાસ પેલેસ-વાંકાનેર ખાતે આઇકોનિક પ્લેસ તરીકે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

ઐતિહાસિક તેમજ પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળોએ યોગ દિવસની ઉજવણી એટલે સાંસ્કૃતિક મૂલ્યો અને સાંસ્કૃતિક ધરોહરનું મિલન આઝાદી કા અમૃત મહોત્વની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્ટ્રના મહત્વના ૭૫ આઈકોનિક સ્થળોએ તેમજ ગુજરાત રાજયના પણ મહત્વના ૭૫ આઈકોનિક…

વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર
સમાચાર

વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર

વિશ્વભરમાં દર વર્ષે આજે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની…

આણંદ ખાતે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાડી બેન્કનો શુભારંભ કરવામાં આવ્યો.
સમાચાર

આણંદ ખાતે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાડી બેન્કનો શુભારંભ કરવામાં આવ્યો.

નારી તું ના હારી નારી તારા નવલા રૂપ,નારી તું નારાયણી નો અવતાર અશોક હેતુસર આણંદ ના જલારામ માનવ સેવા ટ્રસ્ટ ના અથાગ પ્રયત્નોથી સૌ પ્રથમવાર મહિલાઓ માટે સાડી બેંક નો શુભારંભ થયો અને મહિલાઓને સાડી…

યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે – ઉપરાષ્ટ્રપતિ
સમાચાર

યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે – ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ આજે સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં સેંકડો અન્ય સહભાગીઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ યોગ કર્યા હતા અને સહભાગીઓને સંબોધિત કર્યા…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના લીધે પ્રાચીન પરંપરા યોગનું સમગ્ર વિશ્વમાં સન્માન થઈ રહ્યું છે. – કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના લીધે પ્રાચીન પરંપરા યોગનું સમગ્ર વિશ્વમાં સન્માન થઈ રહ્યું છે. – કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ

યોગને જીવનનો એક ભાગ બનાવી દરરોજ યોગ કરવા અનુરોધ કરતા શ્રી દેવુસિંહ ચૌહાણ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કર્ણાટક મૈસુરથી થઈ રહી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય…

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો
બ્રેકીંગ ન્યૂઝ

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો

ભારત સરકારે 21મી જૂન, 2022ના રોજ 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ઉજવ્યો. આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષમાં 8મો IDY આવી રહ્યો હોવાથી, માનનીય વડા પ્રધાનના નેતૃત્વ હેઠળની ભારત સરકારે ગાર્ડિયન રિંગ કન્સેપ્ટ સાથે વિદેશમાં વિભિન્ન ભારતીય દૂતાવાસો દ્વારા સમગ્ર દેશમાં 75 પ્રતિષ્ઠિત સ્થળો…