દમનકારીઓથી ભરેલા ક્ષેત્રમાં એકમાત્ર લોકતંત્ર ભારત છે : નેધરલેન્ડના સાંસદ
સમાચાર

દમનકારીઓથી ભરેલા ક્ષેત્રમાં એકમાત્ર લોકતંત્ર ભારત છે : નેધરલેન્ડના સાંસદ

નેધરલેન્ડહવે નેધરલેન્ડના આ સાંસદે ફરીથી એક ટ્‌વીટ કરીને તરખાટ મચાવ્યો છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે ‘મને ભારત પ્રત્યે પ્રેમ છે. જે દમનકારીઓથી ભરેલા ક્ષેત્રમાં એકમાત્ર લોકતંત્ર છે.’ તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ…

થાઈલેન્ડ એશિયાનો પહેલો દેશ જ્યાં ગાંજાની ખેતી કાયદેસર બની
સમાચાર

થાઈલેન્ડ એશિયાનો પહેલો દેશ જ્યાં ગાંજાની ખેતી કાયદેસર બની

થાઈલેન્ડથાઈલેન્ડ એશિયાનો એવો પહેલો દેશ બની ગયો છે જેણે ગાંજો પીવો અને ઘરમાં તેની ખેતીને કાયદાકીય મંજૂરી આપી દીધી છે. થાઈલેન્ડના લોકો હવે ગાંજો શાકભાજીની જેમ ઉગાડી શકશે. થાઈ સરકારે ગાંજાને પ્રતિબંધિત ડ્રગ્સની યાદીમાંથી હટાવી…

હાવડામાં તોફાની તત્વોનો પોલીસ પર પથ્થરમારો, ઈન્ટનેટ સેવા બંધ કરાઈ
સમાચાર

હાવડામાં તોફાની તત્વોનો પોલીસ પર પથ્થરમારો, ઈન્ટનેટ સેવા બંધ કરાઈ

હાવડાપશ્વિમ બંગાળના હાવડામાં ગઇકાલે હિંસા બાદ કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી હતી, પરંતુ આજે સવારે ફરી એકવાઅર ભીડ એકઠી થઇ હતી અને જોરદાર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળને કોઇપણ ભોગે સંભાળવાનો પ્રયત્ન કર્યો…

બિહારના પૂર્ણિયામાં કાર તળાવમાં પડતા ૮ લોકોના મોત
સમાચાર

બિહારના પૂર્ણિયામાં કાર તળાવમાં પડતા ૮ લોકોના મોત

બિહારબિહારના પૂર્ણિયામાં મોટો અકસ્માત સર્જાયો છેલ અહીં એક ગાડી તળાવમાં ખાબકતાં ૮ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામમાં સર્જાયો હતો. પોલીસના અનુસાર પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામમાં ગઇકાલે રાત્રે…

કોરોનાની ચોથી લહેરના ભણકારાને લીધે સરકારે લોકોને સચેત રહેવા અપીલ કરી
સમાચાર

કોરોનાની ચોથી લહેરના ભણકારાને લીધે સરકારે લોકોને સચેત રહેવા અપીલ કરી

નવીદિલ્હીદેશમાં વધતા જતા કોરોનાના કેસને જોતાં કેન્દ્ર સરકાર એલર્ટ પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ચાર મહિનાથી સંક્રમણ ઓછું થઇ રહ્યું હતું, પરંતુ બે અઠવાડિયાથી નવા કેસ વધી રહ્યા છે. વીકલી પોઝિટીવિટી…

રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર

નવીદિલ્હીદેશના ૪ રાજ્યોની ૧૬ રાજ્યસભા સીટો પર ગત શુક્રવારે મતદાન થયું હતું. આ સીટો પર મતની ગણતરી બાદ રાજસ્થાનમાં કોંગ્રેસને ત્રણ અને ભાજપને એક સીટ પર જીત મળી છે. તો બીજી તરફ કર્ણાટકમાં ભાજપે ત્રણ…

ભારતે પયગંબર પર ઇરાનના જુઠને પકડ્યુ , અજીત ડોભાલ સાથે મુલાકાત પર પોતાનું નિવેદન ડિલીટ કર્યુ
સમાચાર

ભારતે પયગંબર પર ઇરાનના જુઠને પકડ્યુ , અજીત ડોભાલ સાથે મુલાકાત પર પોતાનું નિવેદન ડિલીટ કર્યુ

ઈરાનના વિદેશ મંત્રી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વચ્ચેની વાતચીત બાદ આ બેઠક અંગે ઈરાનની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયનના રાષ્ટ્રીય સુરક્ષા…

જમ્મુ કાશ્મીરના ડોડામાં તણાવ ફેલાયા બાદ કર્ફૂયુ લગાવી દેવાયું
બ્રેકીંગ ન્યૂઝ

જમ્મુ કાશ્મીરના ડોડામાં તણાવ ફેલાયા બાદ કર્ફૂયુ લગાવી દેવાયું

કેન્દ્રીય મંત્રી અને ઉધમપુરના ભાજપ સાંસદ ડૉ. જિતેન્દ્ર સિંહે ટ્‌વીટ કરીને કહ્યુ, ‘ગઈકાલે ભદરવાહમાં સર્જાયેલી અપ્રિય પરિસ્થિતિથી હું ખૂબ જ દુઃખી છુ. હું નમ્રતાપૂર્વક બંને સમુદાયના વડીલો અને વડાઓને પરંપરાગત સંવાદિતા જાળવી રાખવા માટે સાથે…

ટ્યુબવેલનો લોડ ૪૭૫૦થી ઘટાડીને ૨૫૦૦ કરી દીધા : મુખ્યમંત્રી માન
સમાચાર

ટ્યુબવેલનો લોડ ૪૭૫૦થી ઘટાડીને ૨૫૦૦ કરી દીધા : મુખ્યમંત્રી માન

મુખ્યમંત્રી ભગવંત માને ભઠ્ઠાઓ પર પ્રદૂષણ મુક્ત ઝિગ-ઝેગ ટેક્નોલોજી લાગુ કરવાની વાત પણ કરી હતી. પંજાબને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે તેમણે પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પંજાબને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે તમામ પ્રયાસો કરવા નિર્દેશ…

સાઉથ આફ્રિકા સામેની ટી ૨૦ સિરીઝમાં રિષભ પંતને સુકાની બનાવાયો
સમાચાર

સાઉથ આફ્રિકા સામેની ટી ૨૦ સિરીઝમાં રિષભ પંતને સુકાની બનાવાયો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુરુવારે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે પ્રથમ ટી૨૦ મેચ રમાનારી છે. મેચની પૂર્વસંધ્યાએ બીસીસીઆઈએ એક યાદીમાં જણાવ્યું હતું કે લોકેશ રાહુલ ઇજાને કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે અને…