પાલનપુર નગરે માનવતાના મસીહા આચાર્ય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની 9મી પુણ્યતિથિ યોજાશે.
બનાસની બહેતરની વસુંધરા પર પરમાત્મા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના પાલનપુર નગરે શું વિદીત કરીએ ? કયા શબ્દોના મોતીઓથી વધાવીએ! અહિંસા પરમોધર્મની ઉપાસનાના મહાસાધક,અકબર બાદશાહ પ્રતિબોધક જૈનાચાર્ય પ.પૂ.આ.શ્રી હીરસુરીશ્વરજી મહારાજા નું જન્મ સ્થાન,શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની…



