પાલનપુર નગરે માનવતાના મસીહા આચાર્ય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની 9મી પુણ્યતિથિ યોજાશે.
સમાચાર

પાલનપુર નગરે માનવતાના મસીહા આચાર્ય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની 9મી પુણ્યતિથિ યોજાશે.

બનાસની બહેતરની વસુંધરા પર પરમાત્મા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના પાલનપુર નગરે શું વિદીત કરીએ ? કયા શબ્દોના મોતીઓથી વધાવીએ! અહિંસા પરમોધર્મની ઉપાસનાના મહાસાધક,અકબર બાદશાહ પ્રતિબોધક જૈનાચાર્ય પ.પૂ.આ.શ્રી હીરસુરીશ્વરજી મહારાજા નું જન્મ સ્થાન,શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની…

ભારતીય સંસ્કૃતિની વિશ્વ સર્વોપરિતા અને સુવર્ણ ભૂમિ ભારત નિર્માણ મનસુખભાઈ સુવાગીયા નું ધ્યેય
સમાચાર

ભારતીય સંસ્કૃતિની વિશ્વ સર્વોપરિતા અને સુવર્ણ ભૂમિ ભારત નિર્માણ મનસુખભાઈ સુવાગીયા નું ધ્યેય

મનસુખભાઈ સુવાગીયા અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ.રાષ્ટ્રીય પ્રદાન: ૧. જળક્રાંતિ આપી. 300 ગામોમાં 3000 ચેકડેમ તળાવ. સરકારી સહાય વગર અને શ્રમદાન થી અલ્પ ખર્ચમાં 100 વર્ષ ટકાઉ ચેકડેમ બાંધનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ છે. ૨. ગીર ગાય…

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમતખવાનું અનોખુ અભિયાન
સમાચાર

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમતખવાનું અનોખુ અભિયાન

સક્ષમ ગામ- સક્ષમ વિસ્તાર અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને સ્કુલબેગનોટ બુક વિતરણ કરાયા જિલ્લા પંચાયતના પૂર્વસદસ્ય હેમતભાઈ ખવા.દવારાએક અભિયાન .સક્ષમ ગામ સક્ષમ વિસ્તાર . હાથ ધર્યુ છે તે અંતર્ગત જામ-જોધપુર તાલુકાના ગીગણી તેમજ સીદસર ગામની મુલાકાત લેવામાં…