કચ્છના  નિવાસી અધિક કલેક્ટરશ્રી હનુમંતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા આયોજનની બેઠક યોજાઈ
સમાચાર

કચ્છના  નિવાસી અધિક કલેક્ટરશ્રી હનુમંતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા આયોજનની બેઠક યોજાઈ

  ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને પ્રજા સુધી પહોંચાડવા સમગ્ર રાજ્યના તારીખ ૫ થી ૧૯મી જુલાઈ ૨૦૨૨ સુધી ૧૫ દિવસ માટે વંદે…

ગાંભોઇ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી
સમાચાર

ગાંભોઇ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી

ડોકટરને ભગવાનનું બીજું બિરુદ આપવામાં આવ્યું છે, કોરોના મહામારીમાં જે સ્પષ્ટ દેખાયું પણ હતું. નેશનલ હાઇવે પર આવેલ ગાંભોઇ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જેમાં રોજ બરોજ એક્સિડન્ટ, તાવ વગેરે બીમારી પીડિત વ્યક્તિ આવતા હોય છે…

લખપત લકીનાળા ચોકીના જવાનોને ગ્રામજનોએ સ્નેહભેર સોંપી રૂ. ૧.૨૫ લાખના સાધનોની ભેટ
સમાચાર

લખપત લકીનાળા ચોકીના જવાનોને ગ્રામજનોએ સ્નેહભેર સોંપી રૂ. ૧.૨૫ લાખના સાધનોની ભેટ

                   દેશ હમેં દેતા હૈ સબ કુછ  હમ ભી તો કુછ દેના શીખે દેશ કો ......આ વાતને દેશના સરહદના પ્રહરી જવાનો માટે હર્ષભેર આકાર આપ્યો છે કચ્છ જિલ્લાના યુવાનો, ગ્રામજનો અને સાંખ્યયોગી બહેનોએ ટીપે ટીપે…

શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાત 20 વર્ષથી પ્રથમ છે અને આવનારા 30 વર્ષ સુધી ગુજરાત પ્રથમ જ રહેશે :- કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ
સમાચાર

શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાત 20 વર્ષથી પ્રથમ છે અને આવનારા 30 વર્ષ સુધી ગુજરાત પ્રથમ જ રહેશે :- કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું છે કે, તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી શ્રી નરેન્દ્રભાઇના સૂકાન  સમયથી ગુજરાત અગ્રેસર રહ્યું છે, છેલ્લા ૨૦ વર્ષથી અગ્રેસર ગુજરાત આવનારા સમયમાં પણ અગ્રેસર  રહે તેવું  આયોજન કરાયું છે. ગુજરાતનો વિકાસ…

CSR Activity અંતર્ગત દ્વારકા તથા કલ્યાણપુર ની ૩૬ જેટલી શાળાઓ તથા ૧૨ જેટલા ગામો માં સેવાકીય પ્રવૃત્તિ

દ્વારકા : કુરંગા સ્થિત RSPL (ઘડી) કંપની દ્વારા મહત્વનુ સામાજીક પ્રદાન જામનગર ( ભરત ભોગાયતા) દેવભૂમિ દ્વારકા ના કુરંગા સ્થિર આર.એસ.પી.એલ ઘડી કંપની એ RSPL વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા CSR એક્ટિવીટી અંતર્ગત દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના…

મુંદરા લોહાણા મહાજન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
સમાચાર

મુંદરા લોહાણા મહાજન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

મુંદરા, તા.2: લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે પ્રોત્સાહિત કરવાના શુભ હેતુસર અષાઢી બીજના કડવા પાટીદાર સમાજવાડી મુંદરા ખાતે લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના…

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા ભગવાન જગન્નાથ ની રથ યાત્રા માં શ્રીરામ દરબાર ની ઝાંકી સાથે જોડાઈ
સમાચાર

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા ભગવાન જગન્નાથ ની રથ યાત્રા માં શ્રીરામ દરબાર ની ઝાંકી સાથે જોડાઈ

આષાઢી બીજા ના પાવન દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર, બહેન સુભદ્રા, સાથે નગરચરયા માટે નીકળ્યા હતા. આ પ્રસંગે ધર્મપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા, પરિવાર ના બાળકો દ્વારા સુંદર શ્રી રામ, લક્ષમણ,જાનકી તથા હનુમાનજી…

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને એક્સપોર્ટ મીટ-૨૨નું આયોજન કરાયું
સમાચાર

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને એક્સપોર્ટ મીટ-૨૨નું આયોજન કરાયું

ચીફ મહેશ ડી સિઘવ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક્સપોર્ટ મીટ-૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. એમ.એસ.એમ.ઈ. માટે કેન્દ્ર સરકારે ૬૦૦૦ હાજર કરોડના ખર્ચે શરૂ કરેલી યોજનાની વાત કરતા શ્રમ, કૌશલ્ય…

કચ્છ ના ગામે ગામ થી હજારો ની સંખ્યા માં ભુજ માં જગન્નાથજી ભવ્ય રથ યાત્રા નિહાળવા લોકો ઉમટ્યા…
સમાચાર

કચ્છ ના ગામે ગામ થી હજારો ની સંખ્યા માં ભુજ માં જગન્નાથજી ભવ્ય રથ યાત્રા નિહાળવા લોકો ઉમટ્યા…

ભુજ શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભુજ ના ઉપલક્ષ્ય માં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા છેલ્લા આઠ વર્ષ થી દર વર્ષે અષાઢીબીજ નાં દિવસે ભગવાન જગન્નાથજી ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે, આજરોજ મધ્યે બપોરે…

સુરત જિલ્લાના મહુવા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભગવો લહેરાયો
રાજનીતિ

સુરત જિલ્લાના મહુવા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભગવો લહેરાયો

સુરત જિલ્લાના મહુવા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ માં 10 માંથી 9 ઉમેદવારની જીત થઈ ગુજરાતના ખેતીના ઉત્પન્ન બજારો બાબતના નિયમો-1965 ના નિયમ 4 અનુસાર નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય…