કચ્છના નિવાસી અધિક કલેક્ટરશ્રી હનુમંતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા આયોજનની બેઠક યોજાઈ
ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને પ્રજા સુધી પહોંચાડવા સમગ્ર રાજ્યના તારીખ ૫ થી ૧૯મી જુલાઈ ૨૦૨૨ સુધી ૧૫ દિવસ માટે વંદે…









