Latest Blog

વીજ પુરવઠા વિભાગ ના  મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ મહુવા ખાતે પધાર્યા
બ્રેકીંગ ન્યૂઝ

વીજ પુરવઠા વિભાગ ના મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ મહુવા ખાતે પધાર્યા

મહુવા ખાતે વીજ પુરવઠા વિભાગ ના રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ મહુવા ખાતે પધાર્યા , બાદ સૌ કાર્યકર્તાઓ ને જરૂરી તમામ સહાય કરવા સૂચન કરીઅને વીજ પૂરવઠા વિભાગના તમામ અધીકારીઓ ને જયાં…

માસ પ્રમોશન પામેલા ધો.૧૦ ના વિદ્યાર્થીઓને કિશોર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માર્ગદર્શન અપાયું
બ્રેકીંગ ન્યૂઝ

માસ પ્રમોશન પામેલા ધો.૧૦ ના વિદ્યાર્થીઓને કિશોર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માર્ગદર્શન અપાયું

કિશોર ક્લાસિસ દ્વારા આયોજિત ઓનલાઇન વેબીનારને ઝળહળતી સફળતા ગુજરાત ના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શિક્ષણ અર્થે ખ્યાતનામ અને સૌથી વધુ ડોક્ટર્સ અને એન્જિનિયર તૈયાર કરવાનું ગૌરવ ધરાવતી સતત બે દાયકાથી કાર્યરત ગાંધીનગર ની સંસ્થા કિશોર ઇન્સ્ટિટ્યૂટ…

જામજોધપરમાર્કેટીંગ પાર્ડ દ્વારા શહેર ની આરોગ્ય લક્ષી સેવામાં વધારો બે એમ્યુલન્સનું લોકાપર્ણ કરાયું
બ્રેકીંગ ન્યૂઝ

જામજોધપરમાર્કેટીંગ પાર્ડ દ્વારા શહેર ની આરોગ્ય લક્ષી સેવામાં વધારો બે એમ્યુલન્સનું લોકાપર્ણ કરાયું

જામજોધપરમાર્કટીંગ પાર્ડ દ્વારા હાલની પરિસ્થીતીને પહોંચી વળવા તેમજ કોરોના દર્દી સહિત કોઈપણ દર્દીને રાજકોટ જામનગર પોરબંદર સહીત મોટી હોસ્પીટલમાં લઈ જવા માટે પુરતી સુવિધા ન હોય માર્કટીંગ પાડે દવારા ઓક્સીજન સાથેની બે એમ્યુલન્સનું લોકાપર્ણ પાર્ડના…

પ્રાથમિક શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાઇ -: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
બ્રેકીંગ ન્યૂઝ

પ્રાથમિક શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાઇ -: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસના બદલે સર્વગ્રાહી તપાસ માટે લેવાયો નિર્ણય ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબિબિ પ્રમાણપત્રો રજુ કરી…

ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીર ગઢડા અને આકોલવાડી વિસ્તારના વાવાઝોડાથી નુકસાનગ્રસ્ત ખેતીવાડી બાગાયતી વિસ્તારોની મુલાકાત લેતા કૃષિમંત્રી આર.સી.ફળદુ
બ્રેકીંગ ન્યૂઝ

ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીર ગઢડા અને આકોલવાડી વિસ્તારના વાવાઝોડાથી નુકસાનગ્રસ્ત ખેતીવાડી બાગાયતી વિસ્તારોની મુલાકાત લેતા કૃષિમંત્રી આર.સી.ફળદુ

કુદરતી આપત્તિના સમયમાં સરકાર ખેડૂતોની સાથે છે-કૃષિમંત્રીશ્રીનો ખેડૂતો સાથે સંવાદ કૃષિમંત્રી આર.સી.ફળદુએ  ગીર સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા કૃષિ અને બાગાયતી ખેતી વિસ્તારોની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ગીર-સોમનાથ તા. -૨૨, કૃષિમંત્રીએ…

પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા
બ્રેકીંગ ન્યૂઝ

પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ,   પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે. જેનાથી બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો કેમિકલ, બાયોલોજીકલ અને એગ્રીકલ્ચરલ સાયન્સમાં વધુ સારૂ…

તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં બંધ પાણી પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી
બ્રેકીંગ ન્યૂઝ

તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં બંધ પાણી પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી

જનરેટર સેટ અને ટેન્કર દ્વારા અપાતુ પાણી :અમદાવાદ થી વધુ છ જનરેટર મંગાવાયા        ગીર-સોમનાથ તા. -૨૩, ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીરગઢડા તાલુકામાં તા. ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ તૌકતે વાવાઝોડુ ૧૬૦ થી ૧૮૦ કી.મી. ની…

માંડવી નગરપાલિકા દવારા પ્રિ – મોન્સુન -૨૦૨૧ માટે વરસાદ માપવાના ( વેધર મશિન ) યંત્ર સાથે કંન્ટ્રોલ રૂમ કાર્યવંતિત કરવામાં આવશે
બ્રેકીંગ ન્યૂઝ

માંડવી નગરપાલિકા દવારા પ્રિ – મોન્સુન -૨૦૨૧ માટે વરસાદ માપવાના ( વેધર મશિન ) યંત્ર સાથે કંન્ટ્રોલ રૂમ કાર્યવંતિત કરવામાં આવશે

મુખ્ય અધિકારી સાગરભાઈ રાદિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ,પ્રિ-મોન્સુન -૨૦૨૧ માટે માંડવી શહેરમાં આગામી ચોમાસામાં કેટલા મિલિ મિટર વરસાદ નોંધાયેલ છે . તેની રોજે રોજની માહિતી મળી રહે તે માટે કંન્ટ્રોલ રૂમ…

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં 21 કરોડ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં 21 કરોડ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 1.60 કરોડ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ સમગ્ર દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયતના ભાગરૂપે ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના ડોઝ વિનામૂલ્યે આપીને આ અભિયાનમાં સહકાર…