ગીર સોમનાથ જિલ્લામાં રાહત બચાવની કામગીરીના સંકલન માટે ઇણાજ વેરાવળ ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ
ગીર-સોમનાથ તા. -૨૨, ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીરગઢડા, ઊના અને કોડીનાર તાલુકામાં તાઉતે વાવાઝોડાથી થયેલી નુકસાનીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી રાહત અને બચાવની કામગીરીના સંકલન માટે જિલ્લા સેવા સદન…









