Latest Blog

ગીર સોમનાથ જિલ્લામાં રાહત બચાવની કામગીરીના સંકલન માટે ઇણાજ વેરાવળ ખાતે રાઉન્ડ ધ ક્લોક  કંટ્રોલરૂમ
બ્રેકીંગ ન્યૂઝ

ગીર સોમનાથ જિલ્લામાં રાહત બચાવની કામગીરીના સંકલન માટે ઇણાજ વેરાવળ ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ

ગીર-સોમનાથ તા. -૨૨, ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીરગઢડા, ઊના અને કોડીનાર તાલુકામાં તાઉતે વાવાઝોડાથી થયેલી નુકસાનીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી રાહત અને બચાવની કામગીરીના સંકલન માટે જિલ્લા સેવા સદન…

બાયડ  જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખશ્રી અશોક જૈન ના રેસ્ક્યુ દ્વારા ૧૬૧ માં બિનવારસી બહેન ને આશ્રમ આશ્રય.
સમાચાર

બાયડ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખશ્રી અશોક જૈન ના રેસ્ક્યુ દ્વારા ૧૬૧ માં બિનવારસી બહેન ને આશ્રમ આશ્રય.

અરવલ્લી.   જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ બિનવારસી મનોદિવ્યંગ બહેનો માટેનો આશ્રય સ્થાન છે.  આજ રોજ આશ્રમની પ્રવૃત્તિ સાથે હૃદયથી જોડાયેલ મોડાસા ના સચિનભાઈ મહારાજે ફોન દ્વારા  પ્રમુખશ્રી અશોકભાઈ જૈનને એક બિનવારસી…

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
બ્રેકીંગ ન્યૂઝ

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

*શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો મળશે લાભ* *પ્રીમિયમની રકમ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદશ્રી પૂનમબેન માડમ ચૂકવશે* *તા.22 મે ના રોજ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસે શરૂ…

સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે કોવિડ ટ્રીટમેન્ટ માટે પીડિયાટ્રિક અને એડલ્ટ ક્રિટિકલ કેર યુનિટ્સ વધાર્યા
બ્રેકીંગ ન્યૂઝ

સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે કોવિડ ટ્રીટમેન્ટ માટે પીડિયાટ્રિક અને એડલ્ટ ક્રિટિકલ કેર યુનિટ્સ વધાર્યા

 મુંબઈમાં કોવિડ-19ના કેસમાં આવેલા વધારા સામેની તૈયારીના ભાગરૂપે, સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (RFH) દ્વારા પુખ્તવયના તથા બાળકોની સારવાર માટેની તૈયારીઓને તેજ બનાવી દીધી છે, જેનાથી મહારાષ્ટ્ર સરકાર અને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના પ્રયાસોને…

અરવલ્લી એસપી દ્વારા દરરોજ ટાર્ગેટ આપવામાં આવે છે તે પૂરો કરવા શામળાજી પોલીસે 30 ઉપરાંત  બાઈકો ડીડેન કરતા જનતા માં રોષ
ક્રાઇમ ડાયરી

અરવલ્લી એસપી દ્વારા દરરોજ ટાર્ગેટ આપવામાં આવે છે તે પૂરો કરવા શામળાજી પોલીસે 30 ઉપરાંત બાઈકો ડીડેન કરતા જનતા માં રોષ

અરવલ્લી જિલ્લા પોલીસવડા નિર્ણય ફેરફાર કરી ખોટા ટાર્ગેટ નહિ આપે અને જનતા ની મુશ્કેલીઓ સમજે તે આજના સમયમાં તાતી જરૂરિયાત છે આદિવાસી અને ગરીબ જનતા ને છેલ્લા દોઢેક વર્ષ થી કોરોના મહામારીનો સામનો કરી રહી…

મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામ- મહુવા નાગરના ખાર ઝાપા અને જનતા પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામ- મહુવા નાગરના ખાર ઝાપા અને જનતા પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી

ગ્રામજનો સાથે સ્નેહસભર સંવાદ..ઘરના મોભીની જેમ  ઘરવખરીથી માંડીને ઘરના મોભ સુધીની વિગતો સંવેદનશીલતાથી મેળવી.. કોઈ પણ પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે જ છે.- મુખ્યમંત્રીશ્રીની ગ્રામજનોને હૈયાધારણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે…

બોટાદ જિલ્લામાં નુકસાનીની વિગતો મેળવવા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અસરગ્રસ્તવિસ્તારની મુલાકાત લીધી
બ્રેકીંગ ન્યૂઝ

બોટાદ જિલ્લામાં નુકસાનીની વિગતો મેળવવા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અસરગ્રસ્તવિસ્તારની મુલાકાત લીધી

તા ઉતે વાવાઝોડા બાદ વહીવટીતંત્રની વાયુવેગે કામગીરી અમદાવાદ : બોટાદ જિલ્લામાં વાવાઝોડા બાદ કલેક્ટરશ્રી વિશાલ ગુપ્તા અને  જિલ્લા વિકાસ અધિકારીશ્રી  લલિત નારાયણ સિંગ  સાંદુ એ જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરી ગ્રામજનોને રૂબરૂ મળી…

કોરોના મહામારી સામે કચ્છી લેવા પટેલ સમાજનું મહાઅભિયાન સંસ્થા દ્વારા ૭૫ બેડની આઈ.સી.યુ હોસ્પિટલ અને ત્રણ મેડીકલ ઓકિસજન પ્લાન્ટ કચ્છ માટે અર્પણ

કચ્છમાં કોરોનાને હરાવવા વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓના સહિયારા પ્રયાસ ભુજ, શનિવારઃહાલ કોરોના મહામારી સામે બાથ ભીડવા તેને મ્હાત આપવા રાજય સરકાર અને કચ્છનું વહીવટી તંત્ર તો તનતોડ મહેનત કરી જ રહયું છે ત્યારે અહીંની…

“સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ઑક્સીજન પ્લાન્ટ,પ્લાઝમા થેરાપી સેન્ટર અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનો લોકાર્પણ સમારોહ યોજાયો”
બ્રેકીંગ ન્યૂઝ

“સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ઑક્સીજન પ્લાન્ટ,પ્લાઝમા થેરાપી સેન્ટર અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનો લોકાર્પણ સમારોહ યોજાયો”

વર્તમાન કોરોના મહામારીમાં સમગ્ર દેશમાં ઑક્સીજનની ખુબજ જરૂરિયાત વરતાઈ રહી છે ત્યારે દર્દીઓ ની વધુમાં વધુ સારવાર મળી રહે તે હેતુથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા સંચાલિત નુતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર અને નૂતન…

શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે કરવા તેમજ પ્રસંગને અને સાંપ્રત કોરોનાની સ્થિતિમાં માર્ગદર્શન આપતું પ્રવચન
બ્રેકીંગ ન્યૂઝ

શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે કરવા તેમજ પ્રસંગને અને સાંપ્રત કોરોનાની સ્થિતિમાં માર્ગદર્શન આપતું પ્રવચન

અરવલ્લીસરદારધામનો મુખ્ય ઉદ્દેશ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે અને તે અંતર્ગત જુદી જુદી સમાજોપયોગી, શૈક્ષણિક તેમજ યુવા અને નારી સશક્તિકરણની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈએ અભૂતપૂર્વ સિધ્ધી અથવા તો વિજ્ઞાન, કલા તેમજ બહાદુરીપૂર્વકના…