મહેસાણા દ્વારા પરા માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી
સમાચાર

મહેસાણા દ્વારા પરા માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી

વન્ય પ્રાણી સપ્તાહ 2021 અંતર્ગત વનવિભાગની વિસ્તરણ રેન્જ મહેસાણા દ્વારા પરા માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી તથા સમાપન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સદર કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી જુગલસિંહ લોખંડવાલા તથા પરા પ્રાથમિક શાળાના પ્રમુખશ્રી,…

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને વિકાસની ચરમ સીમાએ લઇ જવા માટે કંડારેલી વિકાસની નવી કેડી તરફ રાજય સરકારે તેની આગેકૂચ જારી રાખી છે -પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી
સમાચાર

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને વિકાસની ચરમ સીમાએ લઇ જવા માટે કંડારેલી વિકાસની નવી કેડી તરફ રાજય સરકારે તેની આગેકૂચ જારી રાખી છે -પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી

રાજપીપલા, ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે આજે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા રાજયના માર્ગ મકાન વિભાગ…

મધ્યપ્રદેશના રાજયપાલશ્રીઍ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી
સમાચાર

મધ્યપ્રદેશના રાજયપાલશ્રીઍ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી

કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી નવસારી મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે હોદ્ો સંભાળ્યા બાદ શ્રી મંગુભાઇ પટેલ પહેલી વખત નવસારી આવતા નવસારીવાસીઓઍ તેઓનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. નવસારી ખાતેના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેઓઍ નવસારી કાલિયાવાડી…

સંતો મહંતોએ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે એ પૂનમબેન માડમને શુભ આશિષ પાઠવેલ
સમાચાર

સંતો મહંતોએ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે એ પૂનમબેન માડમને શુભ આશિષ પાઠવેલ

જામનગર દેવભૂમિ દ્વારકા વિસ્તારના સાંસદ અને સ્વ હેમંતભાઈ રામાભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખશ્રી પૂનમબેન માડમ નવી દિલ્હી ખાતે ચોમાસુ સત્રમાં સંસદની કાર્યવાહી વ્યસ્ત હોવાથી જામનગર શહેર તથા જામનગર જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને દેવભૂમિ દ્વારકાના…

ડીસા માં આવેલ રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો 
સમાચાર

ડીસા માં આવેલ રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો 

ડીસા માં આવેલ રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં રામજી મંદિરના મહંત ને ડીસાના લોકલાડીલા ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ફુલ હાર સાલ ઓઢાડી શ્રીફળ આપી…

ગુજરાત માં પ્રખ્યાત માધવ ગ્રુપ દ્વારા માધવ એજ્યુકેશન કૈમ્પસ,વસ્ત્રાલ,અમદાવાદ ખાતે ગુરુઓની પૂજા અર્ચના કરી

ગુજરાત માં પ્રખ્યાત માધવ ગ્રુપ દ્વારા માધવ એજ્યુકેશન કૈમ્પસ,વસ્ત્રાલ,અમદાવાદ ખાતે ગુરુઓની પૂજા અર્ચના કરી ધૂમધામ થી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવ્યું. ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ પર ગુરુઓ માટે જમણવાર ની વ્યવસ્થા પણ કરવામાં આવ્યું હતું. આ…

આહવા તાલુકા યુવા મોરચા દ્વારા ગુરુપૂર્ણિમા પર્વ સન્માનભેર ઉજવણી કરવામાં આવી
સમાચાર

આહવા તાલુકા યુવા મોરચા દ્વારા ગુરુપૂર્ણિમા પર્વ સન્માનભેર ઉજવણી કરવામાં આવી

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ આજરોજ ગુરુપૂર્ણિમાના તમામ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તેમજ સરપંચ હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત ની અધ્યક્ષતા…

જીસીએસ હોસ્પિટલ દ્વારા મગજ , કરોડરજ્જુ – મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ
સમાચાર

જીસીએસ હોસ્પિટલ દ્વારા મગજ , કરોડરજ્જુ – મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

મગજ , કરોડરજ્જુ - મણકાને લગતી તકલીફો માટે દર્દીઓને સમયસર અને સુરક્ષિત રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 31 જુલાઈ સુધી નિ : શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે , જેમાં…

લેખિકા સુનિતા વ્યાસ નું પુસ્તક “પ્રેમ નું તત્વ ज्ञान” પ્રકાશિત થયું
સમાચાર

લેખિકા સુનિતા વ્યાસ નું પુસ્તક “પ્રેમ નું તત્વ ज्ञान” પ્રકાશિત થયું

:   અમદાવાદમાં નિવાસ ધરાવતા અને સિધધપુર ખાતે જન્મેલા મહિલા લેખિકા સુનિતા ડી વ્યાસ નું પુસ્તક "પ્રેમ નું તત્વ ज्ञान" તાજેતર માં પ્રકાશિત થયું છે.    આ પુસ્તક માં પ્રેમ એટલે શું?, પ્રેમ પામવાના ટૂંકા માર્ગ…

ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા સંપન્ન થયા બાદ  આજે ભગવાન મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાયા..
સમાચાર

ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા સંપન્ન થયા બાદ આજે ભગવાન મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાયા..

ભગવાન નગરચર્યા કર્યા બાદ મંદિરના પરિસરમાં કરે છે એક રાતનો વિસામો.. કોરોના ગાઇડ લાઇન સાથે નીકળેલી ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા ગઈકાલે શાંતિપૂર્ણસંપન્ન થઈ હતી રથયાત્રા નિજ મંદિરે પરત ફર્યા બાદ આજે ભગવાન જગન્નાથ બલરામ અને…