તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં બંધ પાણી પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી
બ્રેકીંગ ન્યૂઝ

તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં બંધ પાણી પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી

જનરેટર સેટ અને ટેન્કર દ્વારા અપાતુ પાણી :અમદાવાદ થી વધુ છ જનરેટર મંગાવાયા        ગીર-સોમનાથ તા. -૨૩, ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીરગઢડા તાલુકામાં તા. ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ તૌકતે વાવાઝોડુ ૧૬૦ થી ૧૮૦ કી.મી. ની…

માંડવી નગરપાલિકા દવારા પ્રિ – મોન્સુન -૨૦૨૧ માટે વરસાદ માપવાના ( વેધર મશિન ) યંત્ર સાથે કંન્ટ્રોલ રૂમ કાર્યવંતિત કરવામાં આવશે
બ્રેકીંગ ન્યૂઝ

માંડવી નગરપાલિકા દવારા પ્રિ – મોન્સુન -૨૦૨૧ માટે વરસાદ માપવાના ( વેધર મશિન ) યંત્ર સાથે કંન્ટ્રોલ રૂમ કાર્યવંતિત કરવામાં આવશે

મુખ્ય અધિકારી સાગરભાઈ રાદિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ,પ્રિ-મોન્સુન -૨૦૨૧ માટે માંડવી શહેરમાં આગામી ચોમાસામાં કેટલા મિલિ મિટર વરસાદ નોંધાયેલ છે . તેની રોજે રોજની માહિતી મળી રહે તે માટે કંન્ટ્રોલ રૂમ…

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં 21 કરોડ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં 21 કરોડ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 1.60 કરોડ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ સમગ્ર દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયતના ભાગરૂપે ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના ડોઝ વિનામૂલ્યે આપીને આ અભિયાનમાં સહકાર…

ગીર સોમનાથ જિલ્લામાં રાહત બચાવની કામગીરીના સંકલન માટે ઇણાજ વેરાવળ ખાતે રાઉન્ડ ધ ક્લોક  કંટ્રોલરૂમ
બ્રેકીંગ ન્યૂઝ

ગીર સોમનાથ જિલ્લામાં રાહત બચાવની કામગીરીના સંકલન માટે ઇણાજ વેરાવળ ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ

ગીર-સોમનાથ તા. -૨૨, ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીરગઢડા, ઊના અને કોડીનાર તાલુકામાં તાઉતે વાવાઝોડાથી થયેલી નુકસાનીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી રાહત અને બચાવની કામગીરીના સંકલન માટે જિલ્લા સેવા સદન…

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
બ્રેકીંગ ન્યૂઝ

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

*શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો મળશે લાભ* *પ્રીમિયમની રકમ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદશ્રી પૂનમબેન માડમ ચૂકવશે* *તા.22 મે ના રોજ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસે શરૂ…

સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે કોવિડ ટ્રીટમેન્ટ માટે પીડિયાટ્રિક અને એડલ્ટ ક્રિટિકલ કેર યુનિટ્સ વધાર્યા
બ્રેકીંગ ન્યૂઝ

સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે કોવિડ ટ્રીટમેન્ટ માટે પીડિયાટ્રિક અને એડલ્ટ ક્રિટિકલ કેર યુનિટ્સ વધાર્યા

 મુંબઈમાં કોવિડ-19ના કેસમાં આવેલા વધારા સામેની તૈયારીના ભાગરૂપે, સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (RFH) દ્વારા પુખ્તવયના તથા બાળકોની સારવાર માટેની તૈયારીઓને તેજ બનાવી દીધી છે, જેનાથી મહારાષ્ટ્ર સરકાર અને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના પ્રયાસોને…

મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામ- મહુવા નાગરના ખાર ઝાપા અને જનતા પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામ- મહુવા નાગરના ખાર ઝાપા અને જનતા પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી

ગ્રામજનો સાથે સ્નેહસભર સંવાદ..ઘરના મોભીની જેમ  ઘરવખરીથી માંડીને ઘરના મોભ સુધીની વિગતો સંવેદનશીલતાથી મેળવી.. કોઈ પણ પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે જ છે.- મુખ્યમંત્રીશ્રીની ગ્રામજનોને હૈયાધારણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે…

બોટાદ જિલ્લામાં નુકસાનીની વિગતો મેળવવા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અસરગ્રસ્તવિસ્તારની મુલાકાત લીધી
બ્રેકીંગ ન્યૂઝ

બોટાદ જિલ્લામાં નુકસાનીની વિગતો મેળવવા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અસરગ્રસ્તવિસ્તારની મુલાકાત લીધી

તા ઉતે વાવાઝોડા બાદ વહીવટીતંત્રની વાયુવેગે કામગીરી અમદાવાદ : બોટાદ જિલ્લામાં વાવાઝોડા બાદ કલેક્ટરશ્રી વિશાલ ગુપ્તા અને  જિલ્લા વિકાસ અધિકારીશ્રી  લલિત નારાયણ સિંગ  સાંદુ એ જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરી ગ્રામજનોને રૂબરૂ મળી…

કોરોના મહામારી સામે કચ્છી લેવા પટેલ સમાજનું મહાઅભિયાન સંસ્થા દ્વારા ૭૫ બેડની આઈ.સી.યુ હોસ્પિટલ અને ત્રણ મેડીકલ ઓકિસજન પ્લાન્ટ કચ્છ માટે અર્પણ

કચ્છમાં કોરોનાને હરાવવા વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓના સહિયારા પ્રયાસ ભુજ, શનિવારઃહાલ કોરોના મહામારી સામે બાથ ભીડવા તેને મ્હાત આપવા રાજય સરકાર અને કચ્છનું વહીવટી તંત્ર તો તનતોડ મહેનત કરી જ રહયું છે ત્યારે અહીંની…

“સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ઑક્સીજન પ્લાન્ટ,પ્લાઝમા થેરાપી સેન્ટર અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનો લોકાર્પણ સમારોહ યોજાયો”
બ્રેકીંગ ન્યૂઝ

“સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ઑક્સીજન પ્લાન્ટ,પ્લાઝમા થેરાપી સેન્ટર અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનો લોકાર્પણ સમારોહ યોજાયો”

વર્તમાન કોરોના મહામારીમાં સમગ્ર દેશમાં ઑક્સીજનની ખુબજ જરૂરિયાત વરતાઈ રહી છે ત્યારે દર્દીઓ ની વધુમાં વધુ સારવાર મળી રહે તે હેતુથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા સંચાલિત નુતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર અને નૂતન…