રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના આરોપીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી
રાજકોટરાજકોટ મધ્યસ્થ જેલમાં ૨૦૧૭માં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા કેદીએ ફર્લો પરથી હાજર થયા બાદ બાથરુમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત મળતી…










