કોરોના સામેની વેક્સિન આપવાની પ્રક્રિયામાંનાગરિકની સલામતી એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
રાજ્યના તમામ નાગરિકોનું કોરોના સામે રસીકરણ થાય તે માટે આરોગ્યતંત્ર સજ્જ રાજ્યમાં ત્રણ તબક્કામાં કોરોના વેક્સિન આપવામાં આવશે ગરીબ અને મધ્યમવર્ગને આર્થિક ભારણ ન પડે તેનું ધ્યાન રખાશેરાજ્યની ઓળખ સમાન પતંગ મહોત્સવ ઉજવાશે નહી: નાગરિકો…









