ભારત વિકાસ પરિષદ- માંડવી શાખા દ્વારા કન્યાપૂજન કરાયો
સમાચાર

ભારત વિકાસ પરિષદ- માંડવી શાખા દ્વારા કન્યાપૂજન કરાયો

માંડવી માં નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યા પૂજનનો વિશિષ્ઠ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.. ભારત વિકાસ પરિષદ-માંડવી શાખા દ્વારા નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યાઓના પૂજન ત્રીજા નૉરતે શિશુ મંદિર બાબાવાડી માંડવી મધ્યે કરેલ.પ્ઉપસ્થિત સૌ કન્યાઓનું પુજન કરી…

મહેસાણામાં પૂર્વ ગૃહ મંત્રી શ્રી રજનીભાઇ નવરાત્રી મહોત્સવ ની મુલાકાતે.
સમાચાર

મહેસાણામાં પૂર્વ ગૃહ મંત્રી શ્રી રજનીભાઇ નવરાત્રી મહોત્સવ ની મુલાકાતે.

મહેસાણા શહેરમાં આજ ની રાત્રે માનનીય પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઈ એ સોસાયટીઓમાં મુલાકાત કરીને નવરાત્રી મહોત્સવને માણ્યો. તેમની સાથે મહેસાણા જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. સાથે યુવા મોરચાના પ્રમુખ અને…

અમદાવાદમાં જીએમડીસી ઓડિટોરિયમમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાચકાર્પણ સમારોહ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો.
સમાચાર

અમદાવાદમાં જીએમડીસી ઓડિટોરિયમમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાચકાર્પણ સમારોહ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો.

આ પ્રસંગે ચાર પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર મફતલાલ પટેલ લીખિત ગાંધીજીની શિક્ષણયાત્રા અને નમાવી દેવી નર્મદે બંને પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું, સાથે ગ્રંથ વૈભવ પુસ્તકનું વિમોચન પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું…

કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે – કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન,શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ.
સમાચાર

કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે – કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન,શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ.

કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણનાં સંમેલનમાં હાજરી આપવા આવેલ કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન,શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક(જંગલ સફારી)ની મુલાકાત લીધી. કેવડીયા ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા…

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડીની વાત્‍સલ્‍ય સ્‍કુલ ખાતે રક્‍તદાન શિબિર આયોજકોના સન્‍માન સમારંભ યોજાયો

વલસાડ માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા આયોજિત રક્‍તદાન શિબિર આયોજકોના સન્‍માન સમારંભમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ વિશેષ ઉપસ્‍થિત રહી સંસ્‍થાની સેવા ભાવનાને બિરદાવી હતી. આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રક્‍તદાન શિબિર…

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી : માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી રમાડયું
બ્રેકીંગ ન્યૂઝ

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી : માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી રમાડયું

રાજયના પાટનગર ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામની ગૌ શાળાની બહારથી ગઇકાલે રાત્રિના સુમારે  એક ધ્યાનકર્ષિત માસૂમ બાળક મળી આવ્યું હતું.  ગાંધીનગર સહિત રાજયભરમાં લોકમુખે બાળકની ચર્ચા ગઇકાલ રાતથી જ થઇ રહી છે. આજરોજ ગૃહ રાજય…

બીલપુડી ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સમાજ મંદિરથી ઝરીયા સી.સી. રોડ તેમજ આરોગ્‍ય વિભાગ દ્વારા રૂ.૨૩ લાખના ખર્ચે બીલપુડી સબ સેન્‍ટરનું ખાતમુહૂર્ત કરતા રાજ્‍ય મંત્રી જીતુભાઇ ચૌધરી
સમાચાર

બીલપુડી ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સમાજ મંદિરથી ઝરીયા સી.સી. રોડ તેમજ આરોગ્‍ય વિભાગ દ્વારા રૂ.૨૩ લાખના ખર્ચે બીલપુડી સબ સેન્‍ટરનું ખાતમુહૂર્ત કરતા રાજ્‍ય મંત્રી જીતુભાઇ ચૌધરી

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સમાજ મંદિરથી ઝરીયા સુધી એક કિમિ લંબાઈનો સી.સી. રોડ તેમજ આરોગ્‍ય વિભાગ દ્વારા રૂ.૨૩ લાખના ખર્ચે બીલપુડી સબ સેન્‍ટરનું ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ,…

ખેરગામ જગદંબાધામ માં શારદીય નવરાત્રી આરંભ-૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરાઈ”
સમાચાર

ખેરગામ જગદંબાધામ માં શારદીય નવરાત્રી આરંભ-૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરાઈ”

નવસારી જિલ્લા ના ખેરગામ ગામે જગદંબાધામ માં કથાકાર પ્રફુલભાઈ શુકલ ના સાનિધ્ય મા આસો શારદીય નવરાત્રી નો મંગલ આરંભ.મોતા દેવનારાયણ ધામ ના પૂ.તારાચંદ બાપુ દ્વારા ૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરી ને કરવામાં આવ્યો…

આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએ-વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા
પર્યાવરણ સમાચાર

આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએ-વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા

          દેવભૂમિ દ્વારકા જિલ્લાના “બ્લુ ફ્લેગ બીચ” શિવરાજપુર ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છ ભારતની નેમ સાથે ગુજરાતના એક માત્ર શિવરાજપુર બીચને…

આહવાના ચિલ્ડ્રન હોમ ખાતેના બાળકો સાથે પોષણમાસની ઉજવણી
સમાચાર

આહવાના ચિલ્ડ્રન હોમ ખાતેના બાળકો સાથે પોષણમાસની ઉજવણી

રાષ્ટ્રીય પોષણ અભિયાન’ ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન્સ હોમના બાળકોને વિવિધ પ્રકારના યોગાસનો, શારીરિક-માનસિક તંદુરસ્તી બાબતે વિવિધ વ્યાખ્યાનો તથા, સાથે પોષણયુક્ત આહાર પીરસી મહત્વ સમજાવવામા આવ્યુ હતુ.સરગવાના પાનના થેપલા, લીલા પાંદળવાળા શાકભાજી, અને તેમાથી મળતા પોષક તત્વો,…