પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે સિનિયર સિટીઝનો ની બેઠક મળી
સમાચાર

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે સિનિયર સિટીઝનો ની બેઠક મળી

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે સિનિયર સિટીઝનોની બેઠક મળી પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે આજરોજ પાટણના જાણીતા ઇતિહાસકાર અશોકભાઈ વ્યાસ દ્વારા પાટણના ઇતિહાસની વિસ્તૃત માહિતી સિનિયર સિટીઝન કાઉન્સિલ નાં સભ્યો ને આપવામાં આવી હતી .…

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે અમદાવાદ  પોલીસનું ‘રિયલ ટાઈમ રિહર્સલ’
બ્રેકીંગ ન્યૂઝ

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે અમદાવાદ  પોલીસનું ‘રિયલ ટાઈમ રિહર્સલ’

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પહેલા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટની સમીક્ષા કરી. સૌપ્રથમ મંદિરમાં દર્શન કરીને શ્રી હર્ષ સંઘવીએ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટના પદાધિકારીઓ અને ઉચ્ચ પોલીસ…

ભક્તિ , સમર્પણ , સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢિ બીજ
આર્ટીકલ

ભક્તિ , સમર્પણ , સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢિ બીજ

ભક્તિ , સમર્પણ , સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢી સુદ બીજના દિવસે નીકળતી જગન્નાથપુરીની ભવ્ય રથયાત્રા . અષાઢીસુદ બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે . દર વરસે જગન્નાથપુરી - ઓરિસ્સામાં (…

આણંદ જિલ્લા માં સીએ બ્રાન્ચ દ્વારા ઇન્ટરનેશનલ MSME દિવસ ની ઉજવણી
સમાચાર

આણંદ જિલ્લા માં સીએ બ્રાન્ચ દ્વારા ઇન્ટરનેશનલ MSME દિવસ ની ઉજવણી

આણંદ સીએ બ્રાન્ચ દ્વારા વિથ્થલ એસોસિએશન તેમજ જીલ્લા ઇન્ડસ્ટ્રી કેન્દ્રના સહયોગથી ઇન્ટરનેશનલ MSME દિવસના ઉજવણીના ભાગરુપે "મેગા એમએસએમઇ કન્કલેવ" નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આણંદ લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી મિતેષભાઇ પટેલ દ્વારા મુખ્ય અતિથિ…

G-7 સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
બ્રેકીંગ ન્યૂઝ

G-7 સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી યુરોપિયન કમિશનના પ્રમુખ H.E. સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેન સાથે 27 જૂન 2022ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં G-7 સમિટ દરમિયાન મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ રાયસીના સંવાદ દરમિયાન એપ્રિલ 2022માં રાષ્ટ્રપતિ વોન ડેર…

પીએમએ રાજસ્થાનના જાલોરમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પીએમએ રાજસ્થાનના જાલોરમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જાલોર ખાતે માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પરિવારોને આ દુઃખદ નુકસાન સહન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરી. પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું: રાજસ્થાનના જાલોરમાં થયેલો…

પીએમએ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પીએમએ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઉદ્યોગપતિ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું: “શ્રી પલોનજી મિસ્ત્રીના નિધનથી દુઃખી થયો  તેમણે વાણિજ્ય  અને ઉદ્યોગની  દુનિયામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય શુભચિંતકો પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”

કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કટોકટી દિન અંતર્ગત ગાંધીધામ ખાતે વિશિષ્ઠ કાર્યક્રમ યોજાયો
સમાચાર

કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કટોકટી દિન અંતર્ગત ગાંધીધામ ખાતે વિશિષ્ઠ કાર્યક્રમ યોજાયો

કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કટોકટી દિન અંતર્ગત અંજાર ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . કોંગ્રેસ પક્ષના મોભી અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા સતા ગુમાવવાના ભય અને સરકારની નીતિરીતિ સામે દેશભરમાં વકરતા…

વૃંદાવન ગૌશાળામા ગાયમાતા સહિત અબોલ જીવની સેવાનો લ્હાવો લઇ પુણ્યભાથુ બાંધતા વોરા પરિવાર
સમાચાર

વૃંદાવન ગૌશાળામા ગાયમાતા સહિત અબોલ જીવની સેવાનો લ્હાવો લઇ પુણ્યભાથુ બાંધતા વોરા પરિવાર

જીવન ધન્ય કરવા ગૌ…ગંગા….ગાયત્રી એ ત્રિસ્થાન કહેવાય છે સાધના અને આસ્થાના કેન્દ્ર જામનગર જામનગર પાસેની વૃંદાવન ગૌશાળામા ગાયમાતા સહિત અબોલ જીવની સેવાનો લ્હાવો લઇ પુણ્યભાથુ વોરા પરિવારએ બાંધ્યુ તે અંગે ધનજીભાઇ એ તેમજ દીકરી જમાઇએ…

પાલનપુર નગરે માનવતાના મસીહા આચાર્ય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની 9મી પુણ્યતિથિ યોજાશે.
સમાચાર

પાલનપુર નગરે માનવતાના મસીહા આચાર્ય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની 9મી પુણ્યતિથિ યોજાશે.

બનાસની બહેતરની વસુંધરા પર પરમાત્મા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના પાલનપુર નગરે શું વિદીત કરીએ ? કયા શબ્દોના મોતીઓથી વધાવીએ! અહિંસા પરમોધર્મની ઉપાસનાના મહાસાધક,અકબર બાદશાહ પ્રતિબોધક જૈનાચાર્ય પ.પૂ.આ.શ્રી હીરસુરીશ્વરજી મહારાજા નું જન્મ સ્થાન,શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની…