સુરતમાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં ૩૦ મિનિટ ફસાયેલી રહી મહિલા, ફાયર વિભાગે દરવાજાે તોડી કાઢી બહાર
સમાચાર

સુરતમાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં ૩૦ મિનિટ ફસાયેલી રહી મહિલા, ફાયર વિભાગે દરવાજાે તોડી કાઢી બહાર

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં એક મહિલા ફસાઈ ગઈ હતી. વહેલી સવારે મહિલા લિફ્ટમાંથી ઉતરી રહ્યા હતા. દરમિયાન એપાર્ટમેન્ટના ત્રીજા માળે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેને લઇ મહિલા ફસાઈ જતા બૂમાબૂમ કરી…

નવસારીમાં જાહેરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જૂની મિલકતના ઝઘડામાં યુવકની સોપારી આપી કરાવી હતી હત્યા
બ્રેકીંગ ન્યૂઝ

નવસારીમાં જાહેરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જૂની મિલકતના ઝઘડામાં યુવકની સોપારી આપી કરાવી હતી હત્યા

નવસારી ટાઉન વિસ્તારમાં ધોળા દીવસે ચપ્પુના ઘા મારી થયેલ ચક્ચારી હત્યાનો કેસ સુરતથી ઉકેલાયો છે. હત્યા કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયા છે.જૂની મિલકતના ઝગડામાં નવસારીમાં યુવકની સોપારી આપી હત્યા કરી…

સુરતમાં ચપ્પુના ૨૫ ઘા મારી બે ભાઈએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો
સમાચાર

સુરતમાં ચપ્પુના ૨૫ ઘા મારી બે ભાઈએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો

સુરતમાં રાત્રે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગરામપુરામાં એક યુવકની બે ભાઈએ ચપ્પુના ૨૫ ઘા અને સળિયા મારીને હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી હતી. હત્યા જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું…

જગદીશ ઠાકોર કહ્યું , “ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ થશે નાબુદ”
સમાચાર

જગદીશ ઠાકોર કહ્યું , “ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ થશે નાબુદ”

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષો સક્રીય થઈ ગયાં છે. કોંગ્રેસ દ્વારા માછીમારો માટે સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુક કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત…

સુરતમાં દોડતી બાઇક પર ચપ્પુ સાથે સ્ટંટ કરતા ૩ યુવકોની ધરપકડ
સમાચાર

સુરતમાં દોડતી બાઇક પર ચપ્પુ સાથે સ્ટંટ કરતા ૩ યુવકોની ધરપકડ

સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો સમાજમાં હાવ અને ડર ઊભો કરવા માગતા હોય તેવા વીડિયો વાઇરલ થઈ સામે આવતા જાેવા મળી રહ્યા છે. જાણે તેમને કાયદાનો કોઈ ડર જ ના હોય કે પોલીસનો કોઈ ખોફ જ…

યુથ કોંગ્રેસ ૭૫ બેઠકો પર યાત્રા કરશે, યાત્રામાં ૨૭ જિલ્લા કવર કરશે
સમાચાર

યુથ કોંગ્રેસ ૭૫ બેઠકો પર યાત્રા કરશે, યાત્રામાં ૨૭ જિલ્લા કવર કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસ અને મહિલાઓએ પણ ટીકિટની માંગ કરી છે. ત્યારે ચૂંટણી પ્રચારને લઈને પણ કોંગ્રેસ હવે આક્રમક તેવર અપનાવી રહી છે. કોંગ્રેસ હવે…

૨૧ વર્ષીય મહિલાના મૃતદેહને કેમ ૪૪ દિવસ સુધી મીઠાના ખાડામાં રાખ્યો?… આ છે કારણ…
સમાચાર

૨૧ વર્ષીય મહિલાના મૃતદેહને કેમ ૪૪ દિવસ સુધી મીઠાના ખાડામાં રાખ્યો?… આ છે કારણ…

મહારાષ્ટ્રના નંદુરબારમાં એક આદિવાસી સમુદાયના વ્યક્તિએ તેની પુત્રીના મૃતદેહને ૪૪ દિવસ સુધી મીઠાના ખાડામાં સાચવીને રાખ્યો, જેથી તે તેનું બીજું પોસ્ટમોર્ટમ કરાવી શકે. એક અધિકારીએ આ માહિતી આપી છે. પિતાએ આરોપ લગાવ્યો છે કે તેની…

વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગોધરા આઈટીઆઈ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો
સમાચાર

વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગોધરા આઈટીઆઈ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો

પંચમહાલ,તા.૧૭ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે, આઇ.ટી.આઇ ગોધરા અને આઇ.ટી.આઇ ગોધરા(મહિલા)ના આચાર્ય દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે તાલીમાર્થીઓના પ્રથમ કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ કુ. કામિનીબેન…

વડાપ્રધાન મોદીએ શંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં પુતિનને કહ્યું, “યુદ્ધનો જમાનો નથી, શાંતિ પસંદ કરો”
બ્રેકીંગ ન્યૂઝ

વડાપ્રધાન મોદીએ શંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં પુતિનને કહ્યું, “યુદ્ધનો જમાનો નથી, શાંતિ પસંદ કરો”

સમરકંદ,તા.૧૭સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વિવિધ મુદ્દે વાતચીત થઈ છે. પીએમ મોદીએ…

પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોએ આંદોલન સમેટ્યું, સરકારી ઈજનેરી કોલેજાેના અધ્યાપકો ચાલુ રાખશે
સમાચાર

પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોએ આંદોલન સમેટ્યું, સરકારી ઈજનેરી કોલેજાેના અધ્યાપકો ચાલુ રાખશે

અમદાવાદ,તા.૧૭રાજ્યમાં સ્કૂલ કોલેજાેમાં શિક્ષકોના કેટલાક પડતર પ્રશ્નો અનેક વર્ષોથી પેન્ડિંગ હતા. ચૂંટણી નજીક આવવાથી સરકારે અનેક રજૂઆત બાદ મોટા ભાગના પડતર પ્રશ્નોનો ઉકલે લાવી દીધો છે. ત્યારે હવે કેટલાક સંગઠન સરકાર સામેના આંદોલન બંધ કરી…