અમદાવાદમાં શરૂ થયો છેતરપીંડીનો નવો ખેલ!…
ક્રાઇમ ડાયરી

અમદાવાદમાં શરૂ થયો છેતરપીંડીનો નવો ખેલ!…

સાયબર ક્રાઇમ બ્રાન્ચે એ સીમ સ્વેપિંગ કરી કરોડ રૂપિયા પડાવી લેવાના કેસમાં ૩ આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં ઉભેલા માસ્ટર માઇન્ડના નામ અતિકુર રહેમાન ખાન, પરવેઝ ખાન, મુખ્તાર અલી છે. આ ત્રણેય…

ચેન્નાઈ એરપોર્ટ પર મલેશિયાથી આવેલી મહિલાની બેગમાંથી સાપ નીકળતા અધિકારીઓ ચોંક્યા
સમાચાર

ચેન્નાઈ એરપોર્ટ પર મલેશિયાથી આવેલી મહિલાની બેગમાંથી સાપ નીકળતા અધિકારીઓ ચોંક્યા

મહિલા મુસાફરની બેગમાંથી અલગ-અલગ પ્રજાતિના ઓછામાં ઓછા ૨૨ સાપ અને કાચંડાઓ મળી આવતાં ચેન્નાઈ એરપોર્ટ પર સત્તાવાળાઓ ચોંકી ઉઠ્‌યા હતા. મહિલા મુસાફર શુક્રવારે મલેશિયાથી ચેન્નાઈ આવી હતી. એરપોર્ટ પરથી વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે…

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ પલટ્યો, સરકારી નોકરીઓમાં ૫૮% અનામત પર લાગેલી રોક હટાવી
કોર્ટ ડાયરી

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ પલટ્યો, સરકારી નોકરીઓમાં ૫૮% અનામત પર લાગેલી રોક હટાવી

છત્તીસગઢ સરકારને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થામાં ૫૮ ટકા અનામત લાગૂ કરવાના મામલે આ રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ અનામત પર લાગેલી રોક હટાવી દીધી છે. કોર્ટના આ…

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ૮૯ વર્ષની વયે નિધન
સમાચાર

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ૮૯ વર્ષની વયે નિધન

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણિલાલ ગાંધીનું ૮૯ વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ આજે ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ…

એક પણ બ્રાહ્મણ ભારતીય નથી’ઃ રાજદના નેતાનું વિવાદાસ્પદ નિવેદન
સમાચાર

એક પણ બ્રાહ્મણ ભારતીય નથી’ઃ રાજદના નેતાનું વિવાદાસ્પદ નિવેદન

બિહારમાં હાલમાં જાતીવાદી જનગણનાની જાેરદાર ચર્ચા ચાલી રહી છે. બિહાર સહિત દેશભરમાં આ જનગણનાના રાજકીય પ્રત્યાઘાતો આવી રહ્યાં છે. આ મુદ્દાને લઇને રાજકીય વર્તુળોમાં અનેક આરોપ-પ્રતિઆરોપ, દાવા-પ્રતિદાવા થઇ રહ્યાં છે. આ જ પાર્શ્વભૂમિ પર રાજદ…

કેરળના મલપ્પુરમમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો!..
બ્રેકીંગ ન્યૂઝ

કેરળના મલપ્પુરમમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો!..

કેરળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે ટ્રેન મલપ્પુરમ જિલ્લાના તિરુનાવાય અને તિરુર વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬ ટકા પરિણામ જાહેર
બ્રેકીંગ ન્યૂઝ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬ ટકા પરિણામ જાહેર

ધોરણ ૧૨ સાયન્સનું વર્ષ ૨૦૨૩નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થયું છે. ધો.૧૨ સાયન્સનું કુલ ૬૫.૫૮ ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં ૭૨.૨૭ ટકા અને…

સુરતમાં પાંડેસરામાં ટ્રાન્સફોર્મરની DPમાં બ્લાસ્ટ… રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક દાઝ્‌યો
બ્રેકીંગ ન્યૂઝ

સુરતમાં પાંડેસરામાં ટ્રાન્સફોર્મરની DPમાં બ્લાસ્ટ… રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક દાઝ્‌યો

સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં ટ્રાન્સફોર્મરની ડીપીમાં બ્લાસ્ટની ઘટના બની છે. રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક ગંભીર દાઝી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી બાજુ બ્લાસ્ટની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. જ્યાં…

લગ્ન કરવા બદલ સરકાર આપે છે ૨.૫ લાખ રૂપિયા…કેવી રીતે કરવી અરજી તે જાણો..
માનવ અધિકાર

લગ્ન કરવા બદલ સરકાર આપે છે ૨.૫ લાખ રૂપિયા…કેવી રીતે કરવી અરજી તે જાણો..

ભારતમાં અનેક જાતિઓ અને ધર્મના લોકો વસે છે. દરેકને પોતની પરંપરાઓ અને રીવતરીવાજાે છે. દરેક જ્ઞાતિ-ધર્મમાં લગ્ન કરવાની વિધિઓ અને રીતોમાં પણ ઘણી વિવિધતા જાેવા મળે છે. પરંપરાગત રીતે જાેઇએ તો હિન્દુ સમાજમાં લગ્નને એક…