આચાર્યો માટે મહત્વનો નિર્ણય
બ્રેકીંગ ન્યૂઝ

આચાર્યો માટે મહત્વનો નિર્ણય

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો હવે શૈક્ષણિક સત્રના અંતે થશે નિવૃત્ત આ નિર્ણયને કારણે શાળાઓના શૈક્ષણિક અને વહીવટી કાર્યમાં સતતતા જળવાઈ રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે ગાંધીનગર ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા…

આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો વધુ એક ભોગ
ક્રાઇમ ડાયરી

આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો વધુ એક ભોગ

૨ મહિનાના બીમાર બાળકને ગરમ સોયના ડામ અપાયા, દાહોદના ભૂવાની ધરપકડ શરદી-ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં દાહોદના ભૂવાએ શરીરના ૪ અલગ અલગ જગ્યાએ ડામ આપ્યા હતા દાહોદ, આજના આધુનિક યુગમાં પણ એક અંધશ્રદ્ધાના કિસ્સાએ…

અમદાવાદના માધુપુરામાં AMC ના દરોડા પડયા
માનવ અધિકાર

અમદાવાદના માધુપુરામાં AMC ના દરોડા પડયા

અવિનાશ મસાલાના ગોડાઉનમાં ફૂડ વિભાગનું ચેકિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. માપુપુરા જેવા મોટા વેપારી વિસ્તારમાં ફૂડ વિભાગે સપાટો બોલાવીને એક ગોડાઉનમાંથી…

જી.જી. હોસ્પિટલ સામે બે યુવકો પર લાકડીઓ વડે હુમલો
સમાચાર

જી.જી. હોસ્પિટલ સામે બે યુવકો પર લાકડીઓ વડે હુમલો

દોડાવી-દોડાવીને માર માર્યો સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જામનગર શહેરની મધ્યમાં આવેલી સરકારી જી.જી. હોસ્પિટલ પાસે આજે સરાજાહેર મારામારીની ઘટના બની હતી.…