શ્રીલોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ ‌ સેમિનાર યોજાયો..
પર્યાવરણ સમાચાર

શ્રીલોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ ‌ સેમિનાર યોજાયો..

    રાધનપુર( ઉત્તર ગુજરાત)  ખાતે લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિ દ્વારા મહેસાણા .પાટણ જિલ્લાના રિજિયોનલ અધ્યક્ષ તરીકે કમલેશભાઈ તન્ના (મહાલક્ષ્મી) રાધનપુર ની નિમણૂક   અને  રિજિયોનલ મંત્રી તરીકે  ડો સંજય ભાઈ ઠક્કર હારીજ....નિમિત્તે વૃક્ષારોપણ અને પર્યાવરણ…

વાંસદા નેશનલ પાર્ક ખાતે વન વિભાગના ત્રિવિધ કાર્યક્રમોનો યોજાયો ત્રિવેણી સંગમ
પર્યાવરણ સમાચાર

વાંસદા નેશનલ પાર્ક ખાતે વન વિભાગના ત્રિવિધ કાર્યક્રમોનો યોજાયો ત્રિવેણી સંગમ

વિશ્વ ચકલી દિવસ, વિશ્વ વન દિવસ તથા બર્ડ ફેસ્ટીવલમા ભાગ લેતા પર્યાવરણવિદો રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ આહવા; ઘેઘુર વનપ્રદેશ એવા દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના "વાંસદા નેશનલ પાર્ક" ખાતે વન વિભાગના ત્રિવિધ કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ…

ઘન કચરાનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયકલિંગ દ્વારા કરવામાં આવે છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
પર્યાવરણ સમાચાર

ઘન કચરાનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયકલિંગ દ્વારા કરવામાં આવે છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

સ્વચ્છતા અભિયાનના રિવ્યૂ માટે કલેકટરશ્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં ઘન કચરાના નિકાલ માટે સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવાની સાથોસાથ ઘનકચરા ઉપાડવા અને રિસાયકલિંગ માટે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા જરૂરી…

પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો
પર્યાવરણ સમાચાર

પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “#WorldWildlifeDay પર હું વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર…

મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમા રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝઃ ફેક્ટરી ગેરકાયદે છે નો થયો ખુલાસો
પર્યાવરણ સમાચાર

મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમા રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝઃ ફેક્ટરી ગેરકાયદે છે નો થયો ખુલાસો

મહેસાણાના મંડાલી હાઇવે પર ટુંડાલી ગામની સીમમાં સોમેશ્વર જીઆઇડીસીમાં આવેલી રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી ગેસને કારણે ૩ શ્રમિકોનાં મોત પ્રકરણમાં પોલીસે કેમિકલ પ્લાન્ટ નાખનારા મિતુલ મિસ્ત્રીની ધરપકડ કરી હતી. બીજી બાજુ અત્યાર સુધી કુંભકર્ણની જેમ…

વઢવાણા પક્ષીતીર્થ ખાતે પક્ષી ગણનામાં ૧૩૩ પ્રજાતિ અને અંદાજે ૬૨,૫૭૦ પક્ષીઓ નોંધાયા
પર્યાવરણ સમાચાર

વઢવાણા પક્ષીતીર્થ ખાતે પક્ષી ગણનામાં ૧૩૩ પ્રજાતિ અને અંદાજે ૬૨,૫૭૦ પક્ષીઓ નોંધાયા

આ વર્ષે ત્રણ નવી પ્રજાતિ જોવા મળી: શાહીન ફાલ્કન, બાર્ડ બટન ક્વેઈલ,ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ હજારો કિલોમીટરની ઉડાનભરી વઢવાણાના મહેમાન બન્યા જાન્યુઆરી માસના અંતિમ પખવાઠિયામાં મોટી સંખ્યામાં વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષીઓ આગમનની પૂરી શક્યાતા: ઈન્ચાર્જ મદદનીશ…

શિયાળો શરૂ થતાં સક્કરબાગ ઝૂના પ્રાણી-પક્ષીની સુવિધામાં વધારો કરાયો
પર્યાવરણ સમાચાર

શિયાળો શરૂ થતાં સક્કરબાગ ઝૂના પ્રાણી-પક્ષીની સુવિધામાં વધારો કરાયો

જૂનાગઢમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણી-પક્ષીઓને ઠંડી ન લાગે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે સાથો સાથ તેમના ખોરાકમાં પણ…

વન અધિકારી લૉકડાઉનમાં ૨૦ વાર ચાર્ટર્ડ પ્લેનમાં ફર્યોઃ તપાસમાં ખુલાસો
પર્યાવરણ સમાચાર

વન અધિકારી લૉકડાઉનમાં ૨૦ વાર ચાર્ટર્ડ પ્લેનમાં ફર્યોઃ તપાસમાં ખુલાસો

કોરોના મહામારી દરમિયાન લાગુ લોકડાઉનમાં ચાર્ટર્ડ પ્લેનથી ફરનારા આરિસ્સાના એક વન અધિકારી પર તપાસ એજન્સીઓએ ગાળિયો કસવાનું શરૂ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે વન અધિકારીએ પોતાના પરિવાર સાથે એકવાર નહીં, પરંતુ ૨૦…

નળ સરોવર પક્ષી અભયારણ્ય ક્ષેત્રમાંથી કૂટ પક્ષી સાથે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત વન વિભાગે બે કૂટ પક્ષીઓને (Common Coot)મુક્ત કરાવ્યા
પર્યાવરણ સમાચાર

નળ સરોવર પક્ષી અભયારણ્ય ક્ષેત્રમાંથી કૂટ પક્ષી સાથે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત વન વિભાગે બે કૂટ પક્ષીઓને (Common Coot)મુક્ત કરાવ્યા

નળ સરોવર પક્ષી અભયારણ્યના નાયબ વનસંરક્ષકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નળસરોવર પક્ષી અભયારણ્યના સ્ટાફના 20/11/2020ના રોજના બોટ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરતાં બે જીવિત કૂટ પક્ષી(Common coot) મળી આવ્યા…

નવું વર્ષ: અનોખી પરંપરા
પર્યાવરણ સમાચાર

નવું વર્ષ: અનોખી પરંપરા

વન પાલ મુકેશભાઈ બારિયા એ સાથી વનકર્મીઓ સાથે રતન મહાલ ના જંગલમાં દુર્લભ વૃક્ષની પૂજા કરી નવું વર્ષ ઉજવ્યું: સન ૨૦૦૮માં નોકરીની શરૂઆત થી તેઓ દર વર્ષે નવા વર્ષની શરૂઆત વૃક્ષ પૂજા થી કરે છે....…