બોટાદ ખાતે ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪  અંતર્ગત  રજીસ્ટર્ડ ડોક્ટરોનો રીઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો
સમાચાર

બોટાદ ખાતે ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત રજીસ્ટર્ડ ડોક્ટરોનો રીઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો

    જિલ્લા આરોગ્ય શાખા બોટાદ ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪  અંતર્ગત તાજેતરમાં બોટાદ ખાતે રજીસ્ટર્ડ ડોક્ટરોનો રીઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો હતો. જેમાં ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ IAS તથા ડીસ્ટ્રીક્ટ…

નડિયાદના વૈશાલીબેન તડવીને છત્રી મળવાથી ખુશખુશાલ
સમાચાર

નડિયાદના વૈશાલીબેન તડવીને છત્રી મળવાથી ખુશખુશાલ

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર જ નાના અને ગરીબ વ્‍યક્તિઓના લાભાર્થે આવા નિર્ણયો લઇ શકે સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત ફળ, ફૂલ અને શાકભાજીના વેચાણકારોને વિના મૂલ્‍યે છત્રી વિતરણની યોજના અમલમાં મૂકવામાં આવી છે તેના અનુસંધાને…

નેશનલ સ્કોચ ગ્રુપ દ્વારા ઓનલાઇન વોટિંગરખાયું હતું રાજયમાં એકમાત્રપ.કચ્છના ડીવાયએસપી જે.એન પંચાલ ને  મળ્યો એવોર્ડ
સમાચાર

નેશનલ સ્કોચ ગ્રુપ દ્વારા ઓનલાઇન વોટિંગરખાયું હતું રાજયમાં એકમાત્રપ.કચ્છના ડીવાયએસપી જે.એન પંચાલ ને મળ્યો એવોર્ડ

દેશના સ્કોચ ગ્રુપ દ્વારા કોવીડ 19 ની મહામારી ના સમયે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અનેક અધિકારી કર્મચારીઓ માટે એવોર્ડ જાહેર કરવા માટે ઓનલાઇન વોટિંગ રખાયું હતું જેમાં રાજયભરમાં એકમાત્ર કચ્છના ડીવાયએસપી જે એન પંચાલ ને એવોર્ડ…

સાબરકાંઠાના આઠ લાખથી વધુ પશુઓને “ઇનફ” (INAPH) નવી ઓળખ મળશે
સમાચાર

સાબરકાંઠાના આઠ લાખથી વધુ પશુઓને “ઇનફ” (INAPH) નવી ઓળખ મળશે

          તમે કદાચ માણસોની "આધાર" દ્વારા તેના ગામ-ઠામનું સરનામું મેળવી શકો ને કદાચ એ સ્થળાંતર કરી બીજા જિલ્લા કે રાજ્યમાં જતા રહે તો પણ તેના આધાર નંબર થકી તેનો શોધી શકો એટલી સરળ વ્યવસ્થા ઉભી…

કોરોનાથી બચવા
સમાચાર

કોરોનાથી બચવા

 જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં કોરોનાથી બચવા હાથ વારંવાર ધુઓ માસ્ક સાચી રીતે પહેરો છ ફૂટનું અંતર જાળવો

૧૦૮ની સેવાની કામગીરીનો રિવ્યુ કર્યા બાદ નીતિન પટેલે અધિકારીયોની કાઢી ઝાટકણી
સમાચાર

૧૦૮ની સેવાની કામગીરીનો રિવ્યુ કર્યા બાદ નીતિન પટેલે અધિકારીયોની કાઢી ઝાટકણી

રાજ્યમાં દીવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. જેને લઇને તંત્ર સજાગ થઇ ગયું છે આ વચ્ચે ડે.સીએમ નીતિન પટેલે ૧૦૮ની સેવાની કામગીરીનો રિવ્યુ કર્યો હતો. જે બાદ નીતિન પટેલે ૧૦૮ના અધિકારીઓની ઝાટકણી કાઢી છે. તે…

અમદાવાદ માસ્ક વિના ફરતા ૧૩૨૮ લોકો પાસેથી રૂ.૧૩ લાખથી વધુ દંડ વસુલ્યો
સમાચાર

અમદાવાદ માસ્ક વિના ફરતા ૧૩૨૮ લોકો પાસેથી રૂ.૧૩ લાખથી વધુ દંડ વસુલ્યો

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વૅક્સીન ના શોધાય ત્યાં સુધી તકેદારી એજ એકમાત્ર ઉપાય છે. કોરોના સંક્રમણથી બચવા માટે હાલ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે. આમ છતાં…

કોરોના વાયરસ કોવીડ-૧૯ ભુજ શહેર તથા તાલુકાના ૧૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
સમાચાર

કોરોના વાયરસ કોવીડ-૧૯ ભુજ શહેર તથા તાલુકાના ૧૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આવેલ ઘર નં.બી-૮૮ (મિતેશભાઇ ઉપેન્દ્રભાઇ ઠાકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧૧ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં શેરી નં.૮ માં…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બરમાં લેવાનાર તમામ પરીક્ષાઓ કરી રદ
સમાચાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બરમાં લેવાનાર તમામ પરીક્ષાઓ કરી રદ

કોરોનાની સ્થિતિ જાેયા બાદ લેશે આગામી ર્નિણયરાજકોટ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧ ડિસેમ્બરે લેવાનારી તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ ર્નિણય લેવાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં…

૨૦૪૫ સુધીમાં ભારતમાં ૧૫ કરોડ લોકો ડાયાબિટિસથી પિડિત હશે
સમાચાર

૨૦૪૫ સુધીમાં ભારતમાં ૧૫ કરોડ લોકો ડાયાબિટિસથી પિડિત હશે

ન્યુ દિલ્હી,હાલમાં ભારતમાં ૭.૭ કરોડ જેટલા ડાયાબિટીસ પીડિત ૨૦૪૫ સુધીમાં ભારતમાં ડાયાબિટિસની બીમારીથી પીડિત લોકોની સંખ્યા વધીને ૧૫ કરોડ થઈ જશે તેવો દાવો એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે.હાલમાં ભારતમાં ૭.૭ કરોડ જેટલા લોકોને ડાયાબિટિસ છે…