કોલકાત્તામાં રેલ્વેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગઃ ૯ લોકોના મોત
ક્રાઇમ ડાયરી

કોલકાત્તામાં રેલ્વેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગઃ ૯ લોકોના મોત

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૯ લોકોના મોત નિપજ્યા છે. જાે કે હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પશ્ચિમ બંગાળમાં એક તરફ વિધાનસભા ચૂંટણીઓનો ગરમાવો છે. ત્યાં…

થાણેના ૧૬ હોટસ્પોટ વિસ્તારમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન લદાયું
સમાચાર

થાણેના ૧૬ હોટસ્પોટ વિસ્તારમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન લદાયું

દેશભરમાં કોરોના કેસોમાં એકાએક વધારોઃ મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક સતત બે દિવસ કોરોનાના કેસ વધ્યા બાદ ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૩૮૮ નવા કેસ નોંધાયા દેશમાં જ્યા કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો ઝીંકાયો છે. ત્યારે સૌથી વધુ…

પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં આગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યું છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કોલકાતામાં આગ દુર્ઘટનાને કારણે થયેલ…

જયન્ટસ સહિયર માલપુર દ્વારા વિશ્વ મહિલા દિવસે રાજકીય ક્ષેત્રે ચૂંટાઈ આવેલી મહિલાઓ નું સન્માન કરવામાં આવ્યું
બ્રેકીંગ ન્યૂઝ

જયન્ટસ સહિયર માલપુર દ્વારા વિશ્વ મહિલા દિવસે રાજકીય ક્ષેત્રે ચૂંટાઈ આવેલી મહિલાઓ નું સન્માન કરવામાં આવ્યું

જયન્ટસ સહિયર માલપુર દ્વારા વિશ્વ મહિલા દિવસે રાજકીય ક્ષેત્રે ચૂંટાઈ આવેલી મહિલાઓ નું સન્માન કરવામાં આવ્યુંઅરવલ્લીવિશ્વ મહિલા દિવસ ની માલપુર ના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે રંગેચંગે દબદબા ભેર યોજાઈ સમારંભ ના અધ્યક્ષ સુરેન્દ્રસિંહ રાઠોડ સામાજિક…

ભુજ ૩૬ દિકરીઓને રૂ.૩૯.૬૦ લાખના વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ કરાયા ૦ થી ૬ માસની ૮ દિકરીઓને દિકરી વધામણી કીટનું વિતરણ કરાયું
બ્રેકીંગ ન્યૂઝ

ભુજ ૩૬ દિકરીઓને રૂ.૩૯.૬૦ લાખના વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ કરાયા ૦ થી ૬ માસની ૮ દિકરીઓને દિકરી વધામણી કીટનું વિતરણ કરાયું

આંતરરાષ્ટ્રીય મહિલા દિન-૨૦૨૧ભુજ ૩૬ દિકરીઓને રૂ.૩૯.૬૦ લાખના વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ કરાયા૦ થી ૬ માસની ૮ દિકરીઓને દિકરી વધામણી કીટનું વિતરણ કરાયુંભુજ, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી કચ્છ-ભુજના…

પ્રધાનમંત્રીએ ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઇ) યોજના પર આયોજિત એક વેબિનારમાં સંબોધન કર્યું
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઇ) યોજના પર આયોજિત એક વેબિનારમાં સંબોધન કર્યું

13 ક્ષેત્રોમાં પીએલઆઇએ ભારતમાં ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવાની સરકારની કટિબદ્ધતા પ્રદર્શિત કરીઃ પ્રધાનમંત્રી પીએલઆઇનો લાભ ક્ષેત્ર સાથે સંબંધિત સંપૂર્ણ ઇકોસિસ્ટમને મળશેઃ પ્રધાનમંત્રી ઉત્પાદનને વેગ આપવા ઝડપ અને મોટા પાયે ઉત્પાદન વધારવું પડશેઃ પ્રધાનમંત્રી ભારતમાં બનાવો,…

પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો
પર્યાવરણ સમાચાર

પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “#WorldWildlifeDay પર હું વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર…

એસપી સંજય ખરાતની શખ્ત કાર્યવાહી : ભિલોડા પોલીસ સ્ટેશનના કોન્સટેબલ ચૂંટણી બંદોબસ્તમાં ગેરહાજર રહેતા કર્યો સસ્પેન્ડ
ક્રાઇમ ડાયરી

એસપી સંજય ખરાતની શખ્ત કાર્યવાહી : ભિલોડા પોલીસ સ્ટેશનના કોન્સટેબલ ચૂંટણી બંદોબસ્તમાં ગેરહાજર રહેતા કર્યો સસ્પેન્ડ

         અરવલ્લી     અરવલ્લી જીલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર વાઇબ્રન્ટ બન્યું છે જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન મથક પર મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે મતદાન…

મોડાસાની એમ. કે. શાહ (લાટીવાળા) સાયંસ કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સરકારી પ્રતિનિધિ EC મેમ્બર નો વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને વાર્તા લાપ
સમાચાર

મોડાસાની એમ. કે. શાહ (લાટીવાળા) સાયંસ કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સરકારી પ્રતિનિધિ EC મેમ્બર નો વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને વાર્તા લાપ

*અરવલ્લીશ્રી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિતશ્રી એમ.કે.શાહ(લાટીવાળા) સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના સરકારી પ્રતિનિધિ EC મેમ્બર શ્રી હરેશભાઈ ચૌધરી દ્વારા યુનિવર્સિટી ને લગતા, પરીક્ષા વિષય ના વિદ્યાર્થીઓના પ્રશ્નોના…

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીની એઈમ્સ ખાતે કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો .એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "મે આજે એઈમ્સમાં કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ લીધો. નોંધનીય છે કે કોવિડ -19 સામે વૈશ્વિક લડતને મજબૂત…