ટેકનોલોજીના યુગમાં હાઈ ફાઈ બનેલા ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી:ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા
બ્રેકીંગ ન્યૂઝ

ટેકનોલોજીના યુગમાં હાઈ ફાઈ બનેલા ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી:ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા

સમાજની સેવા સાથે આધુનિક ટેકનોલોજી સાથે કદમ થી કદમ મિલાવીને ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઈ જવાના સંકલ્પને સાકાર કરવા આહવાન કરતા ગૃહ રાજયમંત્રીશ્રી રાજય સરકારે  છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસમાં ૫૦ હજારથી વધુ લોકરક્ષક…

ડાંગ જિલ્લા ક્ષય ફોરમની બેઠક યોજાઈ ; વડાપ્રધાનશ્રીના સ્વપ્ન અનુસાર સને ૨૦૨૫ સુધી ટી.બી.ને દેશવટો અપાશે
બ્રેકીંગ ન્યૂઝ

ડાંગ જિલ્લા ક્ષય ફોરમની બેઠક યોજાઈ ; વડાપ્રધાનશ્રીના સ્વપ્ન અનુસાર સને ૨૦૨૫ સુધી ટી.બી.ને દેશવટો અપાશે

આગામી સને ૨૦૨૫ સુધીમા વડાપ્રધાનશ્રીના આહ્વાન અને સ્વપ્ન અનુસાર દેશભરમા અમલી “નેશનલ ટીબી એલિમિનેશન કાર્યક્રમ” અંતર્ગત ગંભીર પ્રકારના ગણાતા ક્ષયના ચેપી રોગને સામુહિક પ્રયાસોથી દેશવટો આપવાના કાર્યમા સૌને સંવેદનશીલતા સાથે કામગીરી હાથ ધરવાની હિમાયત “જિલ્લા…

મુખ્યમંત્રી વિજય રૂપાણી : ખેડૂતોએ રાત્રીના પાણી વાળવા ઉજાગરા નહીં કરવા પડે, ‘કિસાન સૂર્યોદય યોજના”નો બાયડ ખાતે પ્રારંભ
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રી વિજય રૂપાણી : ખેડૂતોએ રાત્રીના પાણી વાળવા ઉજાગરા નહીં કરવા પડે, ‘કિસાન સૂર્યોદય યોજના”નો બાયડ ખાતે પ્રારંભ

અરવલ્લીમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ બાયડ ખાતે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પ્રથમ તબક્કામાં ‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત અરવલ્લી જીલ્લાના ૧૦૪ ગામોમાં યોજનાનો લાભ મળે તે માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ…

અરવલ્લીઃ આંતરરાજ્ય ઘરફોડીયા રીઢા ચોરને ડુંગરપુરથી ઝડપી પાડ્યા
ક્રાઇમ ડાયરી

અરવલ્લીઃ આંતરરાજ્ય ઘરફોડીયા રીઢા ચોરને ડુંગરપુરથી ઝડપી પાડ્યા

     અરવલ્લી જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કોતવાલી અને ધંબોલા પોલીસ સ્ટેશનના ઘરફોડીયા ચોર એવા રીઢા આંતરરાજ્ય ગુનેગારને અરવલ્લી જીલ્લા નાસતા ફરતા ટીમ. ૧.તથા અરવલ્લી પેરોલ…

ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આરંભ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
બ્રેકીંગ ન્યૂઝ

ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આરંભ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

પાણી-વીજળી માટે ગુજરાત સરકારે સંનીષ્ઠ પ્રયત્નો કર્યા છેઆવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશેઅન્નદાતા ઉર્જાદાતા બનશેગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળશેરાત્રે વિશ્રામ, દિવસે કામ થકી ખેડૂતો વધુ સમૃદ્ધ …

કોરોના સામેની વેક્સિન આપવાની પ્રક્રિયામાંનાગરિકની સલામતી એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

કોરોના સામેની વેક્સિન આપવાની પ્રક્રિયામાંનાગરિકની સલામતી એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

રાજ્યના તમામ નાગરિકોનું કોરોના સામે રસીકરણ થાય તે માટે આરોગ્યતંત્ર સજ્જ રાજ્યમાં ત્રણ તબક્કામાં કોરોના વેક્સિન આપવામાં આવશે ગરીબ અને મધ્યમવર્ગને આર્થિક ભારણ ન પડે તેનું ધ્યાન રખાશેરાજ્યની ઓળખ સમાન પતંગ મહોત્સવ ઉજવાશે નહી: નાગરિકો…

રોજગાર કચેરી વડોદરા દ્વારા તા.૭મીએ વર્ચ્યુઅલ ભરતીમેળો યોજાશે

વડોદરા, રોજગાર અને તાલીમ કચેરી વડોદરા દ્વારા રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. યુવાનોને રોજગારીની તક મળી રહે તે માટે રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળા શ્રેષ્ઠ માધ્યમ બની રહે છે. ઉલ્લેખનીય છે કે,…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બૂટા સિંહના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બૂટા સિંહના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે"શ્રી બુટા સિંહજી ગરીબ તેમજ દલિતોના કલ્યાણ માટે એક અનુભવી વહીવટકર્તા તથા અસરકારક રીતે વાચા આપતા હતા. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના."

વઢવાણા પક્ષીતીર્થ ખાતે પક્ષી ગણનામાં ૧૩૩ પ્રજાતિ અને અંદાજે ૬૨,૫૭૦ પક્ષીઓ નોંધાયા
પર્યાવરણ સમાચાર

વઢવાણા પક્ષીતીર્થ ખાતે પક્ષી ગણનામાં ૧૩૩ પ્રજાતિ અને અંદાજે ૬૨,૫૭૦ પક્ષીઓ નોંધાયા

આ વર્ષે ત્રણ નવી પ્રજાતિ જોવા મળી: શાહીન ફાલ્કન, બાર્ડ બટન ક્વેઈલ,ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ હજારો કિલોમીટરની ઉડાનભરી વઢવાણાના મહેમાન બન્યા જાન્યુઆરી માસના અંતિમ પખવાઠિયામાં મોટી સંખ્યામાં વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષીઓ આગમનની પૂરી શક્યાતા: ઈન્ચાર્જ મદદનીશ…

વિતેલા વર્ષ ૨૦૨૦ દરમિયાન અભયમને શહેર-જિલ્લામાં ઘરેલુ હિંસાના ૩૪૮૦, મોબાઇલથી  હેરાનગતિના ૨૫૧, વ્યસનીઓ દ્વારા હિંસા સહિત કુલ ૪૭૬૬ કોલ મળ્યા
ક્રાઇમ ડાયરી

વિતેલા વર્ષ ૨૦૨૦ દરમિયાન અભયમને શહેર-જિલ્લામાં ઘરેલુ હિંસાના ૩૪૮૦, મોબાઇલથી હેરાનગતિના ૨૫૧, વ્યસનીઓ દ્વારા હિંસા સહિત કુલ ૪૭૬૬ કોલ મળ્યા

ડાયલ ૧૮૧: મહિલા સુરક્ષાનું અભયવચન “અભયમ હેલ્પલાઇન' કોવિડ મહામારી દરમિયાન મહિલાઓ માટે બની હમદર્દ વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૦ દરમિયાન કુલ ૨૬,૦૫૩ પીડિત મહિલાઓએ સુરત અભયમની મદદ માંગી સુરત: મહિલાઓને અભય વચન આપતી 'અભયમ ૧૮૧…