પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો
પર્યાવરણ સમાચાર

પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “#WorldWildlifeDay પર હું વન્યજીવોના સંરક્ષણ માટે કાર્ય કરી રહેલા તમામ લોકોનો આભાર…