કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે પારૂલબેન ના નામ સાથે તાલુકા પંચાયત પ્રમુખો ની જાહેરાત..
રાજનીતિ

કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે પારૂલબેન ના નામ સાથે તાલુકા પંચાયત પ્રમુખો ની જાહેરાત..

ભુજ તા . ૧૭ પાંચ નગરપાલિકાના નગરપતિ સહિતના હોદેદારોની વરણી થયા પછી આજે કચ્છ જિલ્લા પંચાયત સાથે તાલુકા પંચાયતના સુકાનીઓના નામો પણ જાહેર કરાયા છે કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે માધાપરના પારુલબેન રમેશ કારા પર…

ઘન કચરાનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયકલિંગ દ્વારા કરવામાં આવે છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
પર્યાવરણ સમાચાર

ઘન કચરાનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયકલિંગ દ્વારા કરવામાં આવે છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

સ્વચ્છતા અભિયાનના રિવ્યૂ માટે કલેકટરશ્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં ઘન કચરાના નિકાલ માટે સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવાની સાથોસાથ ઘનકચરા ઉપાડવા અને રિસાયકલિંગ માટે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા જરૂરી…

રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે : મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ
માનવ અધિકાર

રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે : મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

બે વર્ષમાં નવસારી જિલ્લામાં ૧૦૫ MSME એકમોને રૂ. ૧૧૪૩.૩૪ લાખની સહાય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે દેશને ફાઇવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા ઔદ્યોગિક ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્યમાં…

ડાંગીજનોના જીવનમા શિક્ષણનો ઉજાશ પાથર્યો
માનવ અધિકાર

ડાંગીજનોના જીવનમા શિક્ષણનો ઉજાશ પાથર્યો

મુઠ્ઠી ઊંચેરા ડાંગીજન બનીને ઘરે ઘરના "ગુરુજી" બનેલા આ "દાંડી ના દીવડા" એ  સેવા અને શિક્ષણનો ઉજાશ રેલાવ્યો આહવા: તા: ૧૭: સને ૧૯૪૭મા ભારત દેશ આઝાદ થયો, ત્યાર બાદ મળેલ સ્વરાજ્યને ગામડે ગામડે સુધી પહોંચાડવાનો…

ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયામાં આર એન્ડ બી દ્વારા દબાણ હટાવની ઝુમ્બેશ હાથ ધરવામાં આવી
સમાચાર

ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયામાં આર એન્ડ બી દ્વારા દબાણ હટાવની ઝુમ્બેશ હાથ ધરવામાં આવી

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયામાં આજે આર એન્ડ બી વિભાગ દ્વારા દબાણ હટાવ ઝુમ્બેશ હાથ ધરવામાં આવ્યું હતું સેવાલિયા ગોધરા રોડ અને સેવાલિયા બાલાસિનોર પર માર્ગ અને મકાન વિભાગની જમીન ઉપર દુકાનો બાંધી પોતાનું…

પ્રધાનમંત્રીએ બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સમાચાર

પ્રધાનમંત્રીએ બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, "માનવાધિકાર અને સ્વાતંત્રતાના ચેમ્પિયન, બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનને તેમની જયંતિ પર હાર્દિક શ્રદ્ધાંજલિ. તેઓ સૌ ભારતીયો માટે એક…

પ્રધાનમંત્રીએ શ્રી રામ સ્વરૂપ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ શ્રી રામ સ્વરૂપ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ સ્વરૂપ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "શ્રી રામ સ્વરૂપ શર્મા એક સમર્પિત નેતા હતા, જે લોકોની સમસ્યાઓ હલ કરવા હંમેશાં પ્રતિબદ્ધ હતા. તેમણે સમાજની…

” શુભેચ્છા મુલાકાત બિટવીન ધ વે વિથ મેયર & ડે. મેયર “(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’ દ્વારા પાઠવવામાં આવ્યા
સમાચાર

” શુભેચ્છા મુલાકાત બિટવીન ધ વે વિથ મેયર & ડે. મેયર “(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’ દ્વારા પાઠવવામાં આવ્યા

અમદાવાદ મહા નગર પાલિકા (મેટ્રો પોલિટન સિટી)ના  નવા નિમાયેલા  અમદાવાદ મ. ન. પા.ના પ્રથમ અને દ્વિતીય નાગરિક એવા માનનીય, મેયર શ્રી કિરીટ ભાઈ પરમાર અને ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ સાથે..માં ભદ્રકાળી ના સાનિધ્ય સંકુલમાં...શુભેચછા…

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ. કે. ઘોટિયાએ માઉન્ટ આબુ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
સમાચાર

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ. કે. ઘોટિયાએ માઉન્ટ આબુ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ. કે. ઘોટિયા, PVSM VSM ADCએ 16 માર્ચ 2021ના રોજ માઉન્ટ આબુ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે, એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા વચ્ચે ફોન પર વાત થઈ
રાજનીતિ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા વચ્ચે ફોન પર વાત થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોર્ટુગીઝ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ બંને દેશોમાં કોવિડ-19 રોગચાળાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે રોગચાળાનો અંત લાવવા…