સિનેમા લોકો માટે ઉદ્યોગો ઝડપથી પૂરી પાડે છે: હેમામાલિની
સમાચાર

સિનેમા લોકો માટે ઉદ્યોગો ઝડપથી પૂરી પાડે છે: હેમામાલિની

જાણીતી અભિનેત્રી અને સાંસદ હેમામાલિનીએ ભારતીય સાધનાનો અખિલ ભારતીય ફિલ્મ મહોત્સવ, ચિત્ર ભારતી ફિલ્મ મહોત્સવ 2022 ની શરૂઆતની ઘોષણા કરી હતી. આ પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલની આ ચોથી આવૃત્તિ છે. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રો. બી.કે.કઠિયાળા,…

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ખેરગામ તાલુકાના આછવણી ગામે  સેમિનાર યોજાયો
માનવ અધિકાર

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ખેરગામ તાલુકાના આછવણી ગામે સેમિનાર યોજાયો

નવસારી જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આછવણી-ખેરગામ ખાતે આશાબહેનો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સંકલિત બાળ સુરક્ષા યોજના, જુવેનાઇલ જસ્ટીસ ઍકટ-૨૦૧૫, જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ…

અરવલ્લીના મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા લોકોને મફતમાં માસ્ક વિતરણ કરાયું
સમાચાર

અરવલ્લીના મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા લોકોને મફતમાં માસ્ક વિતરણ કરાયું

સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણનું  અભિયાન વેગવતું બનાવવામાં આવ્યું છે. તેમ છંતા લોકોની બેદરકારીના કારણે કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. જેને લઇ આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવા અભિયાન હાથ ધરવામાં આવ્યા…

ગુજરાત માંથી પૂર્ણ/આંશિકરીતેપસારથતાંકુલ 4,350 કિલોમીટર લંબાઈના રૂ. 36,437 કરોડના 41 રેલવેપ્રોજેક્ટપ્રગતિમાં
સમાચાર

ગુજરાત માંથી પૂર્ણ/આંશિકરીતેપસારથતાંકુલ 4,350 કિલોમીટર લંબાઈના રૂ. 36,437 કરોડના 41 રેલવેપ્રોજેક્ટપ્રગતિમાં

ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતાં કુલ 4,350 કિલોમીટરની લંબાઈના રૂ. 36,437 કરોડના ચાર નવી લાઇન, 25 ગેજ પરિવર્તન અને 12 ડબલિંગ સહિતના કુલ 41 પ્રોજેક્ટ આયોજન/મંજૂરી/અમલીકરણના વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટમાંથી માર્ચ…

પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર-2 ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેકસીનેશનસેન્ટરની મુલાકાત
સમાચાર

પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર-2 ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેકસીનેશનસેન્ટરની મુલાકાત

પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર-2 ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેકસીનેશનસેન્ટરની મુલાકાત લઈ વ્યવસ્થા અને સુવિધાઓ નું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રીરજનીભાઇ પટેલ,  મનપા ચૂંટણી ઇન્ચાર્જ શ્રીઅમિત ઠાકર સહિતના…

ગાંધીનગરના મેયરશ્રીમતી રીટાપટેલદ્વારા પેથાપુર ચારરસ્તા પર વીરયોદ્ધા મહારાણાપ્રતાપ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
બ્રેકીંગ ન્યૂઝ

ગાંધીનગરના મેયરશ્રીમતી રીટાપટેલદ્વારા પેથાપુર ચારરસ્તા પર વીરયોદ્ધા મહારાણાપ્રતાપ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, મનપાના ચૂંટણી ઇન્ચાર્જશ્રી અમિત ઠાકર, શહેર સંગઠન નાપ્રમુખશ્રી ઋચિરભટ્ટ ઉપસ્થિત રહ્યા. પેથાપુર ખાતે ગાંધીનગરના મેયર શ્રીમતી રીટાપટેલ દ્વારા પ્રદેશ મહામંત્રી શ્રીરજનીભાઇ પટેલ,  ગાંધીનગર મનપા ઇલેક્શન ના ઇન્ચાર્જશ્રી અમિત ઠાકર,  સંગઠન ના…

મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લાના પાત્રતા ધરાવતા પ્રજાજનોને “કોરોના” સામેની લડાઈ માટે વેકસીન લેવાનો અનુરોધ
સમાચાર

મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લાના પાત્રતા ધરાવતા પ્રજાજનોને “કોરોના” સામેની લડાઈ માટે વેકસીન લેવાનો અનુરોધ

આરોગ્ય તંત્રે આરંભેલી રસીકરણ ઝુંબેશમા વ્યાપક પ્રજાકીય સહયોગ આવશ્યક રાજ્યની નિર્ણાયક સરકાર કોવિડ મહામારી સામે મક્કમ લડાઈ લડી શકાય તે માટે ખુબ જ આયોજનપૂર્વક "રસીકરણ અભિયાન" પાર પાડી રહી છે. તેમ છતા સાંપ્રત સમયમા ગુજરાતના…

ડાંગની “જયુ” ની “ઢોલીવુડ” થઈ “બોલીવુડ” તરફની સફર
સમાચાર

ડાંગની “જયુ” ની “ઢોલીવુડ” થઈ “બોલીવુડ” તરફની સફર

શ્રમજીવી પરિવારની વધુ એક યુવતિ રૂપેરી પરદે પગરણ માંડી રહી છે આહવા:ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમા સાધન સુવિધાઓના અભાવ વચ્ચે કઈ કેટલીયે પ્રતિભાઓ ધરબાયેલી પડી છે.ડાંગ સહિત ગુજરાત અને દેશને ગૌરવ અપાવનારી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ,…

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના નિર્દેશકશ્રી અને કાર્યાલય અધ્યક્ષશ્રી દાહોદ જિલ્લાની મુલાકાતે
સમાચાર

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના નિર્દેશકશ્રી અને કાર્યાલય અધ્યક્ષશ્રી દાહોદ જિલ્લાની મુલાકાતે

ખરેડી ગામની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલના આદિવાસી વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ ખરેડી ગામ ખાતે ગ્રામસભા યોજી આયોગની કામગીરી જણાવી, ગ્રામજનોના પ્રશ્નો જાણ્યા આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની મુલાકાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના નિર્દેશકશ્રી ડો. લલિત…

ટીબીના એક દર્દીને સાજા કરવા માટે સરકાર દ્વારા રૂ. ૨૫ લાખનો ખર્ચ
માનવ અધિકાર

ટીબીના એક દર્દીને સાજા કરવા માટે સરકાર દ્વારા રૂ. ૨૫ લાખનો ખર્ચ

દાહોદ જિલ્લામાં ત્રણ વર્ષમાં ટીબીના ૧૭૬૭૪ દર્દીઓ સાજા થયા દાહોદને ફાળવાયેલી મોબાઇલ ટીબી વાન દ્વારા ૭૮૧૭ એક્સ રે કાઢવામાં આવ્યા, ૬૫૮ દર્દીઓ મળી આવ્યા દાહોદ જિલ્લામાંથી ટીબીને તડીપાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા.…