એમએસએમઈ માટે વિકેન્દ્રીકૃત શુદ્ધિકરણ ટેક્નોલોજી અંગે ખાસ બેઠકનું આયોજન
માનવ અધિકાર

એમએસએમઈ માટે વિકેન્દ્રીકૃત શુદ્ધિકરણ ટેક્નોલોજી અંગે ખાસ બેઠકનું આયોજન

પ્રદૂષિત જળના વિપુલ જથ્થા માટે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ – CSIR-CMERI એ વિક્સાવેલ શુદ્ધિકરણ ટેક્નોલોજી અપનાવવાનો નાના અને મધ્યમ ઉદ્યોગોને અનુરોધ કરતા ડૉ.હરિશ હિરાણી પશ્ચિમ બંગાળમાં સીએસઆઇઆર-સીએમઇઆરઆઈએ એમએસએમઇ-ડીઆઇ, અમદાવાદ સાથે સંયુક્તપણે 16 માર્ચ, 2021ના…

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ટ્રાન્સમિશન વિસ્તરણ વધુ મજબૂત બનાવવા માટે મંત્રીમંડળે સુધારેલા અંદાજિત ખર્ચને મંજૂરી આપી
માનવ અધિકાર

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ટ્રાન્સમિશન વિસ્તરણ વધુ મજબૂત બનાવવા માટે મંત્રીમંડળે સુધારેલા અંદાજિત ખર્ચને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ આ બંને રાજ્યોમાં આંતરરાજ્ય ટ્રાન્સમિશન અને વિતરણ પ્રણાલીઓને વધુ મજબૂત બનાવીને વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ અને મોટું પગલું લીધું છે. મંત્રીમંડળે અરુણાચલ પ્રદેશ…

હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ બંધ કરવા મંત્રીમંડળની મંજૂરી
બ્રેકીંગ ન્યૂઝ

હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ બંધ કરવા મંત્રીમંડળની મંજૂરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની મંત્રીમંડળની બેઠકમાં હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ (એચએસઈસી) બંધ કરવા મંજૂરી અપાઈ છે. આ કોર્પોરેશન ભારત સરકારનું સાહસ છે અને કાપડ મંત્રાલયના વહિવટી નિયંત્રણ…

રાજ્યમાં વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં જ્યાં ઘર હશે, ત્યાં નળ હશે – મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
સમાચાર

રાજ્યમાં વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં જ્યાં ઘર હશે, ત્યાં નળ હશે – મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ લાખ નળ કનેકશન બાકી, તે માટે ઝુંબેશના સ્વરૂપે દર મહિને એક લાખ કનેકશન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે :૧૭ મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં ‘નલ સે જલ’ હશે પોરબંદર,…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી/કર્માચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા
સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી/કર્માચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલ ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી/કર્મચારીઓને પ્રશંસનિય પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી…

સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડી પદયાત્રાના યાત્રિકોને ખેડાના નડિયાદમાં રાત્રિ વિરામ સ્થળે આવકારતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
માનવ અધિકાર

સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડી પદયાત્રાના યાત્રિકોને ખેડાના નડિયાદમાં રાત્રિ વિરામ સ્થળે આવકારતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

-: શ્રી વિજયભાઇ રૂપાણી :- જે દેશની ભાવિ પેઢી દેશનો ભવ્ય ઇતિહાસ ન જાણતી હોય તે દેશ સુરક્ષિત ન રહી શકે દેશની આઝાદીનો સંગ્રામ-સૌ સ્વાતંત્ર્ય વીર લડવૈયાઓના રાષ્ટ્ર સમર્પણ ભાવને ભાવિ પેઢી સમજે-જાણે અતિતના ઇતિહાસમાંથી…