Latest Blog

ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુકત ઉપક્રમે  નવસારી ખાતે યોજાયો ‘કેન્સર સામે સતર્કતા’ વિષયક પરિસંવાદ
માનવ અધિકાર

ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુકત ઉપક્રમે નવસારી ખાતે યોજાયો ‘કેન્સર સામે સતર્કતા’ વિષયક પરિસંવાદ

દક્ષિણ ગુજરાત ઝોનના મીડિયાકર્મીઓ તથા માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારી/કર્મચારીઓ જોડાયા તજજ્ઞોએ યોગ્ય જીવનશૈલી સાથે વહેલુ નિદાન અને યોગ્ય સારવારની કરી હિમાયત નવસારી કોરોના સામે જંગ લડી રહેલા સમાજમા વ્યાપ્ત 'કેન્સર' જેવી જીવલેણ અને ખર્ચાળ…

કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા એપ્રિલ ૨૦૨૦ થી  “ટેલિમેડિસિન@ લોકડાઉંન” ના નામે મફત ટેલીફોનીક કન્સલ્ટેશન નો કાર્યક્રમ
માનવ અધિકાર

કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા એપ્રિલ ૨૦૨૦ થી  “ટેલિમેડિસિન@ લોકડાઉંન” ના નામે મફત ટેલીફોનીક કન્સલ્ટેશન નો કાર્યક્રમ

કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા એપ્રિલ ૨૦૨૦ થી  "ટેલિમેડિસિન@ લોકડાઉંન" ના નામે મફત ટેલીફોનીક કન્સલ્ટેશન નો કાર્યક્રમ ડો. નિલમ ગડા અને ૠષભભાઈ મારૂ એ શરુ કર્યું હતું. આ સેવાકાર્ય માં છેલ્લા ૧૫ મહિનાથી…

અમદાવાદના નવાવાડજ ખાતે મહેસુલ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પર્યાવરણ સમાચાર

અમદાવાદના નવાવાડજ ખાતે મહેસુલ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

નાગરિકોને મહતમ વૃક્ષારોપણનો અનુરોધ કરતા મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણા જીવનમાં વૃક્ષો સૌથી વધારે…

મધ્યપ્રદેશના રાજયપાલશ્રીઍ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી
સમાચાર

મધ્યપ્રદેશના રાજયપાલશ્રીઍ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી

કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી નવસારી મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે હોદ્ો સંભાળ્યા બાદ શ્રી મંગુભાઇ પટેલ પહેલી વખત નવસારી આવતા નવસારીવાસીઓઍ તેઓનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. નવસારી ખાતેના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેઓઍ નવસારી કાલિયાવાડી…

મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલનો નવસારી ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
બ્રેકીંગ ન્યૂઝ

મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલનો નવસારી ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

નવસારી મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે હોદો સંભાળ્યા બાદ પહેલી વખત નવસારી આવતા મહામહિમ શ્રી મંગુભાઇ પટેલનું નવસારી જિલ્લાની સામાજિક ઍવમ શૈક્ષણિક સંસ્થા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતું. નવસારીના બી.આર.ફાર્મ ખાતે મહામહિમ રાજયપાલશ્રી મંગુભાઇ પટેલના…

સંતો મહંતોએ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે એ પૂનમબેન માડમને શુભ આશિષ પાઠવેલ
સમાચાર

સંતો મહંતોએ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે એ પૂનમબેન માડમને શુભ આશિષ પાઠવેલ

જામનગર દેવભૂમિ દ્વારકા વિસ્તારના સાંસદ અને સ્વ હેમંતભાઈ રામાભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખશ્રી પૂનમબેન માડમ નવી દિલ્હી ખાતે ચોમાસુ સત્રમાં સંસદની કાર્યવાહી વ્યસ્ત હોવાથી જામનગર શહેર તથા જામનગર જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને દેવભૂમિ દ્વારકાના…

ડીસા માં આવેલ રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો 
સમાચાર

ડીસા માં આવેલ રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો 

ડીસા માં આવેલ રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં રામજી મંદિરના મહંત ને ડીસાના લોકલાડીલા ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ફુલ હાર સાલ ઓઢાડી શ્રીફળ આપી…

ગુજરાત માં પ્રખ્યાત માધવ ગ્રુપ દ્વારા માધવ એજ્યુકેશન કૈમ્પસ,વસ્ત્રાલ,અમદાવાદ ખાતે ગુરુઓની પૂજા અર્ચના કરી

ગુજરાત માં પ્રખ્યાત માધવ ગ્રુપ દ્વારા માધવ એજ્યુકેશન કૈમ્પસ,વસ્ત્રાલ,અમદાવાદ ખાતે ગુરુઓની પૂજા અર્ચના કરી ધૂમધામ થી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવ્યું. ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ પર ગુરુઓ માટે જમણવાર ની વ્યવસ્થા પણ કરવામાં આવ્યું હતું. આ…

સનાતન ધર્મ મા ગુરૂ તત્વ આદી અનાદી છે–પુર્ણ પુરૂષોતમ શ્રીકૃષ્ણ આદ્યગુરૂ છે તો મહાદેવ પણ આદ્યગુરૂ છે

જામનગર ગુરૂ ગોવિંદ દોનુ ખડે હૈ કા કો લાગુ પાયબલિહારી ગુરૂ આપની કિ ગોવિંદ દીયો દીખાય........સંત કબીર ની આ પંક્તિઓ ગુરૂ ના મહત્વ વિશે  ઘણુ કહી જાય છે તેમ જામનગરના જ્યોતિષાચાર્ય ભાગવતકાર અને આધ્યાત્મસંશોધનકાર શાસ્રી…

આહવા તાલુકા યુવા મોરચા દ્વારા ગુરુપૂર્ણિમા પર્વ સન્માનભેર ઉજવણી કરવામાં આવી
સમાચાર

આહવા તાલુકા યુવા મોરચા દ્વારા ગુરુપૂર્ણિમા પર્વ સન્માનભેર ઉજવણી કરવામાં આવી

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ આજરોજ ગુરુપૂર્ણિમાના તમામ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તેમજ સરપંચ હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત ની અધ્યક્ષતા…