પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા
બ્રેકીંગ ન્યૂઝ

પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ,   પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે. જેનાથી બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો કેમિકલ, બાયોલોજીકલ અને એગ્રીકલ્ચરલ સાયન્સમાં વધુ સારૂ…

તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં બંધ પાણી પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી
બ્રેકીંગ ન્યૂઝ

તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં બંધ પાણી પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી

જનરેટર સેટ અને ટેન્કર દ્વારા અપાતુ પાણી :અમદાવાદ થી વધુ છ જનરેટર મંગાવાયા        ગીર-સોમનાથ તા. -૨૩, ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીરગઢડા તાલુકામાં તા. ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ તૌકતે વાવાઝોડુ ૧૬૦ થી ૧૮૦ કી.મી. ની…

માંડવી નગરપાલિકા દવારા પ્રિ – મોન્સુન -૨૦૨૧ માટે વરસાદ માપવાના ( વેધર મશિન ) યંત્ર સાથે કંન્ટ્રોલ રૂમ કાર્યવંતિત કરવામાં આવશે
બ્રેકીંગ ન્યૂઝ

માંડવી નગરપાલિકા દવારા પ્રિ – મોન્સુન -૨૦૨૧ માટે વરસાદ માપવાના ( વેધર મશિન ) યંત્ર સાથે કંન્ટ્રોલ રૂમ કાર્યવંતિત કરવામાં આવશે

મુખ્ય અધિકારી સાગરભાઈ રાદિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ,પ્રિ-મોન્સુન -૨૦૨૧ માટે માંડવી શહેરમાં આગામી ચોમાસામાં કેટલા મિલિ મિટર વરસાદ નોંધાયેલ છે . તેની રોજે રોજની માહિતી મળી રહે તે માટે કંન્ટ્રોલ રૂમ…

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં 21 કરોડ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં 21 કરોડ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 1.60 કરોડ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ સમગ્ર દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયતના ભાગરૂપે ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના ડોઝ વિનામૂલ્યે આપીને આ અભિયાનમાં સહકાર…

ગીર સોમનાથ જિલ્લામાં રાહત બચાવની કામગીરીના સંકલન માટે ઇણાજ વેરાવળ ખાતે રાઉન્ડ ધ ક્લોક  કંટ્રોલરૂમ
બ્રેકીંગ ન્યૂઝ

ગીર સોમનાથ જિલ્લામાં રાહત બચાવની કામગીરીના સંકલન માટે ઇણાજ વેરાવળ ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ

ગીર-સોમનાથ તા. -૨૨, ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીરગઢડા, ઊના અને કોડીનાર તાલુકામાં તાઉતે વાવાઝોડાથી થયેલી નુકસાનીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી રાહત અને બચાવની કામગીરીના સંકલન માટે જિલ્લા સેવા સદન…

બાયડ  જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખશ્રી અશોક જૈન ના રેસ્ક્યુ દ્વારા ૧૬૧ માં બિનવારસી બહેન ને આશ્રમ આશ્રય.
સમાચાર

બાયડ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખશ્રી અશોક જૈન ના રેસ્ક્યુ દ્વારા ૧૬૧ માં બિનવારસી બહેન ને આશ્રમ આશ્રય.

અરવલ્લી.   જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ બિનવારસી મનોદિવ્યંગ બહેનો માટેનો આશ્રય સ્થાન છે.  આજ રોજ આશ્રમની પ્રવૃત્તિ સાથે હૃદયથી જોડાયેલ મોડાસા ના સચિનભાઈ મહારાજે ફોન દ્વારા  પ્રમુખશ્રી અશોકભાઈ જૈનને એક બિનવારસી…

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
બ્રેકીંગ ન્યૂઝ

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

*શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો મળશે લાભ* *પ્રીમિયમની રકમ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદશ્રી પૂનમબેન માડમ ચૂકવશે* *તા.22 મે ના રોજ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસે શરૂ…

સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે કોવિડ ટ્રીટમેન્ટ માટે પીડિયાટ્રિક અને એડલ્ટ ક્રિટિકલ કેર યુનિટ્સ વધાર્યા
બ્રેકીંગ ન્યૂઝ

સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે કોવિડ ટ્રીટમેન્ટ માટે પીડિયાટ્રિક અને એડલ્ટ ક્રિટિકલ કેર યુનિટ્સ વધાર્યા

 મુંબઈમાં કોવિડ-19ના કેસમાં આવેલા વધારા સામેની તૈયારીના ભાગરૂપે, સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (RFH) દ્વારા પુખ્તવયના તથા બાળકોની સારવાર માટેની તૈયારીઓને તેજ બનાવી દીધી છે, જેનાથી મહારાષ્ટ્ર સરકાર અને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના પ્રયાસોને…

અરવલ્લી એસપી દ્વારા દરરોજ ટાર્ગેટ આપવામાં આવે છે તે પૂરો કરવા શામળાજી પોલીસે 30 ઉપરાંત  બાઈકો ડીડેન કરતા જનતા માં રોષ
ક્રાઇમ ડાયરી

અરવલ્લી એસપી દ્વારા દરરોજ ટાર્ગેટ આપવામાં આવે છે તે પૂરો કરવા શામળાજી પોલીસે 30 ઉપરાંત બાઈકો ડીડેન કરતા જનતા માં રોષ

અરવલ્લી જિલ્લા પોલીસવડા નિર્ણય ફેરફાર કરી ખોટા ટાર્ગેટ નહિ આપે અને જનતા ની મુશ્કેલીઓ સમજે તે આજના સમયમાં તાતી જરૂરિયાત છે આદિવાસી અને ગરીબ જનતા ને છેલ્લા દોઢેક વર્ષ થી કોરોના મહામારીનો સામનો કરી રહી…