જામનગર મનપાનુ નવા કરભાર વગરનુ હળવુ ફુલ બજેટ
સમાચાર

જામનગર મનપાનુ નવા કરભાર વગરનુ હળવુ ફુલ બજેટ

મેયર બીનાબેન ચેરમેન મનીષ ભાઇ ની સુચના થી કમીશ્નર સતીષભાઇ ના માર્ગદર્શન હેઠળ  ચીફ એકાઉન્ટન્ટ જીજ્ઞેશભાઇ અને ટીમની જહેમત થી નાગરીકો માટે સંતુલીત બજેટ જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2021-22 નું બજેટ સ્ટેન્ડીંગ કમિટીમાં કમિશ્નર દ્વારા રજુ…

સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્ર્વ ચકલી દિવસ ની ઉજવણી દ્રારા પર્યાવરણ પ્રેમીઓ નું સન્માન કરી તેમના કાર્યને બીરદાવામા આવ્યા
સમાચાર

સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્ર્વ ચકલી દિવસ ની ઉજવણી દ્રારા પર્યાવરણ પ્રેમીઓ નું સન્માન કરી તેમના કાર્યને બીરદાવામા આવ્યા

સંજીવની નેચર ફાઉન્ડેશન (ગુજરાત પ્રદેશ) માંગરોળ દ્વારા વિશ્ર્વ ચકલી દિવસ ની ઉજવણી કરતા માંગરોળ તથા આસપાસના વિસ્તારના 100 થી વધુ પર્યાવરણ પ્રેમીઓ ને વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ કે જેમને ગૌ સેવા ને વિવિધ પશુ પક્ષી…

જીવન નો સાચો માર્ગ ધર્મ અને ભક્તિ છે
સમાચાર

જીવન નો સાચો માર્ગ ધર્મ અને ભક્તિ છે

જ્યારે જ્યારે કોઈ પણ જીવાત્માનું મન આ દંભી સમાજ માંથી ઉઠી જાય છે ત્યારે તે સત્સંગ અને હરી નામ તરફ ના પથ પર જ્ઞાનમાર્ગી બને છે     એવો જે એક કિસ્સો આજરોજ ભુજ તાલુકાના…

“છાંયડો” દ્વારા  ૨૦ માર્ચ “વિશ્વ ચકલી દિવસ” ની ઉજવણી કરવામાં આવી.
સમાચાર

“છાંયડો” દ્વારા ૨૦ માર્ચ “વિશ્વ ચકલી દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

અરવલ્લી  ચી...ચી... કરતી ચકલી અબાલવૃદ્ધ સૌને પ્રિય છે. વિશ્વના  વિવિધ  દેશોમાં  માનવવસ્તીઓમાં ચકલીઓ રહે  છે.  પ્રકૃતિના રક્ષણ અને જતન માં ચકલીઓનું વિશિષ્ટ યોગદાન રહેલું છે.   ભૌતિકવાદના આકર્ષણ હેઠળ દબાયેલો માનવ સમાજ આજ પ્રકૃતિ પ્રત્યે  ઉદાસીન…

મનપા ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ પ્રદેશ મહામંત્રીશ્રી રજની પટેલ અને પૂર્વ પ્રદેશ મંત્રીશ્રી અમિત ઠાકરે આગામી કાર્યોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા તેમજ સંગઠનાત્મક વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનાવવાના અનુસંધાને વોર્ડસ: બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું.
રાજનીતિ

મનપા ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ પ્રદેશ મહામંત્રીશ્રી રજની પટેલ અને પૂર્વ પ્રદેશ મંત્રીશ્રી અમિત ઠાકરે આગામી કાર્યોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા તેમજ સંગઠનાત્મક વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનાવવાના અનુસંધાને વોર્ડસ: બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા ની ચૂંટણી  18 એપ્રિલે યોજવા ની જાહેરાત કરવામાં આવી છે.  મનપા ની ચૂંટણી ના સંદર્ભ માં પ્રદેશ ભાજપ દ્ધારા સિનિયર કેબિનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી શ્રીરજની પટેલ…

રાષ્ટ્રીય શહીદ દિન (તા. ૨૩-૦૩-૨૦૨૧)ના રોજ બ્રહ્માકુમારીઝ, સે. ૨૮ ખાતે ‘રાષ્ટ્રવાદી રક્તદાન શિબિર’નું  આયોજન
માનવ અધિકાર

રાષ્ટ્રીય શહીદ દિન (તા. ૨૩-૦૩-૨૦૨૧)ના રોજ બ્રહ્માકુમારીઝ, સે. ૨૮ ખાતે ‘રાષ્ટ્રવાદી રક્તદાન શિબિર’નું આયોજન

નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એક્ટીવીસ્ટ તથા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સે.-૨૮ના સંયુક્ત ઉપક્રમે ઈન્ડીયન રેડક્રોસના સહયોગથી ગાંધીનગર નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એક્ટીવીસ્ટ તથા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સેક્ટર-૨૮ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય…

કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅર હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી
સમાચાર

કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅર હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી

કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે 20 માર્ચ 2021ના રોજ જોધપુર ખાતે સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅર હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી હતી.સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅરના ઇન્સ્પેક્ટર જનરલ શ્રી પંકજ ગૂમેર તેમના સ્વાગતમાં આવ્યા…

પ્રધાનમંત્રી ‘જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન’ અભિયાન 22 માર્ચના રોજ શરૂ કરશે
સમાચાર

પ્રધાનમંત્રી ‘જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન’ અભિયાન 22 માર્ચના રોજ શરૂ કરશે

કેન બેતવા લિન્ક પ્રોજેક્ટ માટે ઐતિહાસિક સમજૂતીકરાર પર હસ્તાક્ષર થશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 માર્ચ, 2021ના રોજ વિશ્વ જળ દિવસ પર વીડિયો કોન્ફરન્સ મારફતે ‘જલ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન’ શરૂ કરશે. પ્રધાનમંત્રીની હાજરીમાં કેન્દ્રીય જલ…

સિનેમા લોકો માટે ઉદ્યોગો ઝડપથી પૂરી પાડે છે: હેમામાલિની
સમાચાર

સિનેમા લોકો માટે ઉદ્યોગો ઝડપથી પૂરી પાડે છે: હેમામાલિની

જાણીતી અભિનેત્રી અને સાંસદ હેમામાલિનીએ ભારતીય સાધનાનો અખિલ ભારતીય ફિલ્મ મહોત્સવ, ચિત્ર ભારતી ફિલ્મ મહોત્સવ 2022 ની શરૂઆતની ઘોષણા કરી હતી. આ પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલની આ ચોથી આવૃત્તિ છે. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રો. બી.કે.કઠિયાળા,…

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ખેરગામ તાલુકાના આછવણી ગામે  સેમિનાર યોજાયો
માનવ અધિકાર

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ખેરગામ તાલુકાના આછવણી ગામે સેમિનાર યોજાયો

નવસારી જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આછવણી-ખેરગામ ખાતે આશાબહેનો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સંકલિત બાળ સુરક્ષા યોજના, જુવેનાઇલ જસ્ટીસ ઍકટ-૨૦૧૫, જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ…